Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (03/09/2021) આજે આ રાશિના જાતકોએ સાચવવુ

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (00:26 IST)
મેષ :  અગત્યના કાર્યમાં અવરોધ આવે. ખર્ચ-ખરીદી થશે. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. 
વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.

જીવંતિકા વ્રત કથા વાંચવા ક્લિક કરો 
 
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
કર્ક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.

આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા
 
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.


અજા એકાદશી વ્રત કથા અને પૂજા વિધિ અને શુભ મુહુર્ત
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

પુરી જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આજથી શરૂ થાય છે. ભગવાન ગુંડિચા મંદિરમાં શા માટે જાય છે અને તેનું ધાર્મિક મહત્વ જાણો

પોલીસ દ્વારા ઓડિશાથી 1800 કિલોમીટર દૂર લઈ જવામાં આવતા આરોપી એક હોટલમાંથી ભાગી ગયો હતો; તે એક પોલીસ અધિકારીથી બચી ગયો હતો

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે, રથયાત્રાના દર્શન માત્રથી ધોવાય જાય છે બધા પાપ

આગળનો લેખ
Show comments