Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિથુન અને તુલા રાશિવાળાને શનિની ઢૈય્યાથી ક્યારે મળશે મુક્તિ જાણો શનિની ઢૈય્યાના આ બન્ને રાશિઓ પર અસર

Webdunia
ગુરુવાર, 29 એપ્રિલ 2021 (09:19 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિબ્ને સાઢે સાતીની રીતે શનિની ઢૈય્યા પણ જીવનમાં પરેશાની લાવે છે. આ સમયે શનિની ઢૈય્યાની ચપેટમાં મિથુન અને તુલા રાશિના જાતક છે. જ્યોતિષાચાર્યના મુજબ શનિની રાશિ 
પારિવર્તન કરતા પર જ મિથુન અને તુલા રાશિવાળાને શનિના ખરાબ પ્રભાવથી મુક્તિ મળશે. જ્યારે આ સમયે શનિની સાઢે સાતીનો અસર ધનુ, મકર અને કુંભ રાશિવાળા પર છે. 
 
શનિની ઢૈય્યાનો પ્રભાવ 
જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ન્યાય પ્રિય ગ્રહ ગણાય છે. એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને તેમના સારા-ખરાબ કર્મોના હિસાબે ફળ આપે છે. જે રાશિના જાતક પરસ શનિની ઢૈય્યા ચાલી રહી હોય છે. તે શનિની 
 
ઘણી પરેશાનીઓ આપે છે. શનિની ઢૈય્યા એક રાશિ પર અઢી વર્ષ સુધી રહે છે. આ સમયે વ્યક્તિને ધન હાનિ, રોગ, સફળતામાં બાધા કાનૂની વિવાદ વગેરે મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. 
 
મિથુન અને તુલા રાશિવાળા પર શનિની ધૈય્યા 24 જાન્યુઆરી 2020થી શરૂ થઈ હતી. શનિની ઢૈય્યાના કારણે મિથુન અને તુલા રાશિવાળાને માનસિક તાણ, રોગ, ધનહાનિ અને કાર્યમાં મુશ્કેલી જેવી સમસ્યાઓનો 
 
સામનો કરવું પડી શકે છે. તેથી શનિના ખરાબ અસરને ઓછુ કરવા માટે ઉપાય કરવા જરૂરી હોય છે. 
 
જાણો ક્યારે મળશે મુક્તિ
મિથુન અને તુલા રાશિવાળાને શનિના રાશિ પરિવર્તન કરતા જ શનિની ઢૈય્યાથી મુક્તિ મળી જશે. શનિ વર્ષ 2022માં 29 એપ્રિલને રાશિ પરિવર્તન થશે. તેથી આવતા વર્ષે મિથુન અને તુલા રાશિવાળાને શનિના 
ખરાબ અસરથી મુક્તિ મળશે. 
 
તુલા અને મિથુન રાશિ પર ક્યારે થી ક્યારે સુધી શનિની ઢૈય્યાનો અસર 
24 જાન્યુઆરી 2020થી 29 એપ્રિલ સુધી. ત્યારબાદ 22 ઓક્ટોબર 2038થી 29 જાન્યુઆરી 2041 સુધ

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments