Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનવાન હોય છે આ રાશિવાળા માતા લક્ષ્મીની રહે છે ખાસ કૃપા જાણો શું તમે પણ આ લિસ્ટમાં શામેલ છો?

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (16:30 IST)
રાશિ મુજબ જ્યોતિષ ગણના કરાય છે. વ્યક્તિના જન્મની સાથે જ રાશિ તેની સાથે જોડાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની રાશિ તેના વિશે જાણકારી હાસલ થઈ જાય છે. રાશિ વ્યક્તિના વ્યક્તિત્વ, કૌશલ અને ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ જાણકારી જણાવે છે. જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે. આ 12 રાશિઓમાં કેટલીક રાશિ એવી છે જેના પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. આવો જાણીએ કેટલીક રાશિઓના જાતક ધનવાન હોય છે. 
 
વૃષ રાશિ 
વૃષ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. આ રાશિના સ્વામી શુક્ર દેવ છે. શુક્રના સ્વામી હોવાના કારણે વૃષ રાશિના જાતક ધનવાન હોય છે. જ્યોતિષ માન્યતાઓના મુજબ શુક્રને સુખ, ધન, વૈભવ અને એશ્વર્યંનો કારક ગણાય છે. 
 
કર્ક રાશિ 
કર્ક રાશિના જાતકોને પણ ધનની કમી નહી રહે છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. કર્ક રાશિના જાતક મેહનતી પણ હોય છે અને તેને ભાગ્યના પણ પૂરો સાથે મળે છે. તેના કાર્યમાં પણ કોઈ પ્રકારની રૂકાવટ નહી આવે છે. 
 
સિંહ રાશિ 
સિંહ રાશિના જાતકો પર પણ  માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના જાતકોને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહી કરવો પડે છે. આ રાશિના જાતક ધાર્મિક સ્વભાવના પણ હોય છે. જ્યોતિષ માન્યતાઓના મુજબ સિંહ રાશિના લોકો ધનવાન હોય છે અને કોઈ પણ કાર્ય કરવા માટે હમેશા તૈયાર રહે છે. 
 
વૃશ્ચિક રાશિ 
જ્યોતિષ માન્યતાઓ મુજબ વૃશ્ચિક રાશિના લોકો પણ ખૂબ ધનવાન હોય છે. આ રાશિના લોકો ખૂબ મેહનતી પણ હોય છે. માતા લક્ષ્મીની ખાસ કૃપાથી આ લોકોને ધનની કમી નહી રહે છે. આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ ખૂબ મજબૂત હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ- 9 સેપ્ટેમ્બર થી 15 સેપ્ટેમ્બર સુધીનુ રાશિફળ

8 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર મહાદેવની રહેશે કૃપા

7 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે ગણેશ ચતુર્થીનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે બાપ્પાની કૃપા

6 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે કેવડાત્રીજનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે શિવ-પાર્વતીની કૃપા

5 ઓગસ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ઈશ્વરની અઢળક કૃપા

આગળનો લેખ
Show comments