Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ કૃપાથી આવનારા 128 દિવસ સુધી આ રાશિના જાતકો પર નહી આવે કોઈ સંકટ, નસીબનો મળશે ભરપૂર સાથ

Webdunia
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (07:09 IST)
દેવગુરૂ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટાભાઈ, શિક્ષા, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન અને વૃદ્ધિ વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. બૃહસ્પતિ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. દેવગુરૂ આ સમયે કુંભ રાશિમાં વિરાજમાન છે. આવનારા 128 દિવસ સુધી દેવગુરૂ આ રાશિમાં વિરાજમાન રહેશે. દેવ ગુરૂ બૃહસ્પતિ આવનારા 128 દિવસ સુધી કેટલીક રાશિ પર વિશેષ કૃપા કરશે. આ રાશિના જાતકો પર 128 દિવસ સુધી કોઈ સંકટ નહી આવે. આવો જાણીએ 128 દિવસ સુધી કઈ રાશિના લોકોને કિસ્મતનો મળશે પુરો સાથ 
 
મેષ રાશિ - 
 
શુભ પરિણામ મળશે 
ધન લાભ થશે 
આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે 
નોકરી અને વેપારમાં પ્રોગ્રેસ કરશો 
વૈવાહિક જીવન સુખમય રહેશે 
નવુ વાહન કે મકાન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. 
કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો 
8 ડિસેમ્બરથી શરૂ થશે 
 
મિથુન રાશિ 
 
ધન-લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે 
નસીબનો પુરો સાથ મળશે. 
મિથુન રાશિના જાતકો માટે આ સમય વરદાન સમાન છે. 
વૈવાહિક જીવન સુખમય રહેશે. 
પરિવારના સભ્યોનો સહયોગ મળશે 
ખૂબ માન-સન્માન મળશે 
પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે 
 
તુલા રાશિ 
 
તુલા રાશિના જાતકો માટે સમય ખૂબ જ ફળદાયી રહેવાનો છે. 
નોકરી અને વેપાર માટે સમય શુભ રહેશે. 
વૈવાહિક જીવનમાં સુખનો અનુભવ કરશો. 
ધન લાભ થશે. 
કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. 
તમારી નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

1 મેં નું રાશિફળ - આજે મહિનાના પહેલા દિવસે આ રાશી પર રહેશે વિષ્ણુ દેવની કૃપા

વાસ્તુના 5 ટિપ્સ દરેક ઘર માટે શુભ અને લાભકારી

૩૦ એપ્રિલનું રાશીફળ - આજે અક્ષય તૃતીયા પર આ 4 રાશિઓને અચાનક થશે ઘનલાભ

29 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર હનુમાનજીની રહેશે કૃપા

Ekmukhi Rudraksh: મહાદેવનો પ્રતિનિધિ હોય છે રુદ્રાક્ષ, પહેરવાથી મનોકામનાઓ થાય છે પૂરી, જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત

આગળનો લેખ
Show comments