Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 5- જાણો મૂલાંક 5 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:16 IST)
મૂલાંક 5- જે વ્યકતિનો જન્મ કોઈ પણ મહીનાની 5, 14,  કે 23 તારીખે થયું છે તો તેનો મૂલાંક 5 હશે. અંક જ્યોતિષ ભવિષ્યકથન 2019ના મુજબ આ વર્ષ મૂલાંક 5 ના લોકો માટે દરેક રીતે ઉન્નતિદાયક રહેશે. સૌથી ખાસ વાત આ છે કે આ વર્ષ તેમની તેની વાણી અને વ્યકતિત્વથી દરેક કોઈનો મન લુભાવી લેશો. આ વર્ષ નૌકરી, વ્યાપાર અને શિક્ષાના ક્ષેત્રમાં ઘણા સોનેરી અવસર આવશે. જો તમે નવી નૌકરી અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ વર્ષ તમારું ઈંતજાર ખત્મ થઈ શકે છે. બિજનેસ કરનાર લોકોને કોઈ સોદામાં મોટા આર્થિક લાભ થવાની શકયતા છે. આ વર્ષ તમારા પારિવારિક અને લગ્ન જીવન સારું રહેશે. જ્યાં લગ્ન જીવનમાં જીવનસાથીની સાથે સંબંધમાં મજબૂતી આવશે. તેમજ પરિવારની સાથે તમે વધારેથી વધારે સમય પસાર કરશો. આ વર્ષે તમે જીવનસાથીની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. આ સમયે તમારા સંબંધમાં એક નવી તાજગી જોવા મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments