Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Amavasya- શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ

Webdunia
શનિવાર, 17 માર્ચ 2018 (00:45 IST)
મેષ - શનિ અમાવસ્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા કિલો બાજરી માટીના વાસણમાં ભરીને ઉપર સરસવના તેલનો ચૌમુખી દીવો પ્રગટાવો  ત્યારબાદ આસન પર બેસીને શનિ મંત્ર
ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો જાપ કરો. 
 
વૃષભ રાશિ - આસન પર બેસીને શનિ મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો માળાથી 5 વાર જાપ કરો. પીપળના ઝાડ નીચે સૂર્યોદય પહેલા કડવા તેલનો દીવો પ્રગટાવો. 
 
મિથુન રાશિ - ૐ નમો ભગવતે શનૈશ્ચરાય સૂર્ય પુત્રાય નમ:. મંત્રની 11 માળા જાપ કરો. આખા મગનુ દાન કરો. 
 
કર્ક રાશિ - સ્નાન પછી આસન પર બેસીને શનિ મંત્ર હ્વીં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ | છાયામાતંડ સંભૂતં તં નમામિ શનિશ્ચરમ. મંત્રની 5 માળા જાપ કરો. 
 
સિંહ રાશિ - સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સવા કિલો ઘઉં કોઈ માટીના વાસણમાં ભરો. તેને લાલ રંગના કપડા પર મુકીને ઘરમાં જ પૂજા કરો. આ પછી પૂજા કરતા - સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય. પ્રસન્નાત્મા પીડાં હરતુમાં શનિ:|| મંત્રનો 5 વાર જાપ કરો. 
 
કન્યા રાશિ -  સવારે શનિદેવનુ ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:  ની 7 માળાનો જાપ કરો. 
 
તુલા રાશિ - શનિદેવનું ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો.  ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: ની 7 માળાનો જાપ કરો. 
 
વૃશ્ચિક રાશિ - સવારે સ્નાન વગેરેથી પરવારીને તાંબાના પાત્રમાં મસૂરની દાળ ભરીને સવા મીટરના લાલ કપડા પર મુકીને પૂજા કરો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
ધનુ રાશિ - શનિ અમાવસ્ત્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા 5 કિલો ચણાની દાળ સવા પાંચ મીટર સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો.  આ ઉપરાંત મકાઈનુ દાન કરો. સાથે જ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
મકર રાશિ - સવારે ઉઠ્ય અપછી 5 કિલો દેશી ચના સવા પાંચ મીટર વાદળી કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો. સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. 
 
કુંભ રાશિ - શનિ અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકાર્યથી પરવારીને શનિ ભગવાનની પૂજા કરો.  ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.  જાપ પછી કાળી ઊડદની દાળ તમારી ઈચ્છાશક્તિ મુજબ દાન કરો. 
 
મીન રાશિ - સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. આસન પર બેસીને ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. જાપ પછી આ તેલ કોઈ મંદિરમાં દક્ષિણા સહિત દાન કરો. હળદરનુ દાન કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments