Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંડળી ન મળે તો આ ઉપાયોથી દૂર થશે દોષ

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:36 IST)
જ્યોતિષ શબ્દ જ્યોતિ અર્થાત પ્રકાશ શબ્દથી બન્યો છે. અંધારાને પ્રકાશ જ દૂર કરે છે. આપણા જીવનમાં આપણુ ભવિષ્ય અજ્ઞેય છે. જેને વિશે આપણે અજ્ઞાની છીએ.  જ્યોતિષ વેદ અડગ છે. જે આપણને આપણા ભવિષ્ય રૂપી અંધકારને દૂર કરીને આપણને સુરક્ષિત માર્ગ તરફ આગળ વધારે છે. 
 
એક જ્યોતિષવિદ્દ માટે કુંડળી મિલાન જવાબદારીનું કાર્ય છે. તેના પર બે જીવોના ભવિષ્યની જવાબદારી હોય છે. તેમા કોઈ પ્રકારે કોઈ પણ પક્ષથી પ્રભાવિત થઈને નિર્ણય કરવો ઘોર અપરાધ છે. 
 
વેદમુજબ જો કુંડળીમાં ગ્રહ મિલાન યોગ્ય ન બનતો હોય તો સંબંધ સ્થાપિત કરવાની પરામર્શ યોગ્ય નથી. હા જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો કાલસર્પ દોષ હોય, પાપ કર્તરી યોગ હોય તો ક્યારેય પણ સંબંધ સ્થાપિત કરવા અથવા મિલાન પહેલા તેમનો ઉપાય કરી લેવો જોઈએ. 
 
માંગલિક કુંડળીઓ માટે અતિ ઉત્તમ ઉપાય છે દર મંગળવારે સાંડને ગોળ નાખવો. મસૂરની દાળ મંદિરમાં આપવી અથવા જળ વહેડાવવુ. સૌથી ઉત્તમ હનુમાનજીને દર મંગળવારે કેસરી સિંદૂર (ચમેલી તેલમાં મિક્સ કરીને) બેસનના લાડૂ, પાન અને પાણીવાળુ નારિયળ ચઢાવવુ.  હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
 
ગુરૂ મકર રાશિમાં નીચ હોય અથવા સપ્તમ ભાવમાં મકર રાશિને ગુરૂ દેખાતો હોય તો દર રવિવારે કેળાના ઝાડને હળદર યુક્ત દૂધ ચઢાવો. ઘીના લોટનો દીવો પ્રગટાવો. દર રવિવારે ગાયને પીળી ચણાની દાળ, કેળા ખવડાવો.  બ્રાહ્મણને પીળા વસ્ત્રો, જનેઉ, બેસનના લાડુ દાન કરો. 
 
કાલસર્પ યોગની સ્થિતિમાં 18 નારિયળ, 18 જુદા જુદા મંદિરોમાં રવિવારે એક એક કરીને કોઈ પણ મૂર્તિ આગળ મુકો. 
 
છોકરીઓ સોમવારનુ વ્રત કરે. દેવી કાત્યાયનીની પૂજા કરે. શંકર પાર્વતીની પૂજા કરે અને સોમવારનું વ્રત કરે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments