Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંડળી ન મળે તો આ ઉપાયોથી દૂર થશે દોષ

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:36 IST)
જ્યોતિષ શબ્દ જ્યોતિ અર્થાત પ્રકાશ શબ્દથી બન્યો છે. અંધારાને પ્રકાશ જ દૂર કરે છે. આપણા જીવનમાં આપણુ ભવિષ્ય અજ્ઞેય છે. જેને વિશે આપણે અજ્ઞાની છીએ.  જ્યોતિષ વેદ અડગ છે. જે આપણને આપણા ભવિષ્ય રૂપી અંધકારને દૂર કરીને આપણને સુરક્ષિત માર્ગ તરફ આગળ વધારે છે. 
 
એક જ્યોતિષવિદ્દ માટે કુંડળી મિલાન જવાબદારીનું કાર્ય છે. તેના પર બે જીવોના ભવિષ્યની જવાબદારી હોય છે. તેમા કોઈ પ્રકારે કોઈ પણ પક્ષથી પ્રભાવિત થઈને નિર્ણય કરવો ઘોર અપરાધ છે. 
 
વેદમુજબ જો કુંડળીમાં ગ્રહ મિલાન યોગ્ય ન બનતો હોય તો સંબંધ સ્થાપિત કરવાની પરામર્શ યોગ્ય નથી. હા જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો કાલસર્પ દોષ હોય, પાપ કર્તરી યોગ હોય તો ક્યારેય પણ સંબંધ સ્થાપિત કરવા અથવા મિલાન પહેલા તેમનો ઉપાય કરી લેવો જોઈએ. 
 
માંગલિક કુંડળીઓ માટે અતિ ઉત્તમ ઉપાય છે દર મંગળવારે સાંડને ગોળ નાખવો. મસૂરની દાળ મંદિરમાં આપવી અથવા જળ વહેડાવવુ. સૌથી ઉત્તમ હનુમાનજીને દર મંગળવારે કેસરી સિંદૂર (ચમેલી તેલમાં મિક્સ કરીને) બેસનના લાડૂ, પાન અને પાણીવાળુ નારિયળ ચઢાવવુ.  હનુમાન ચાલીસા બજરંગ બાણ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. 
 
ગુરૂ મકર રાશિમાં નીચ હોય અથવા સપ્તમ ભાવમાં મકર રાશિને ગુરૂ દેખાતો હોય તો દર રવિવારે કેળાના ઝાડને હળદર યુક્ત દૂધ ચઢાવો. ઘીના લોટનો દીવો પ્રગટાવો. દર રવિવારે ગાયને પીળી ચણાની દાળ, કેળા ખવડાવો.  બ્રાહ્મણને પીળા વસ્ત્રો, જનેઉ, બેસનના લાડુ દાન કરો. 
 
કાલસર્પ યોગની સ્થિતિમાં 18 નારિયળ, 18 જુદા જુદા મંદિરોમાં રવિવારે એક એક કરીને કોઈ પણ મૂર્તિ આગળ મુકો. 
 
છોકરીઓ સોમવારનુ વ્રત કરે. દેવી કાત્યાયનીની પૂજા કરે. શંકર પાર્વતીની પૂજા કરે અને સોમવારનું વ્રત કરે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments