Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ લાઈફમાં તકરાર , ઘરમાં કલેશના એક કારણ આ પણ છે

Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (00:56 IST)
જો તમારી લવ લાઈફમાં અશાંતિ રહે છે . રોજ બન્ને વચ્ચે ઝગડો થાય છે અને સમઝમાં નથી આવી રહ્યા કે શું કરે તો એનું એક કારણ છે ચંદ્ર્મા , જેની ઉર્જાના પ્રભાવ તમારા જીવન પર સતત પડે છે. 
 
જી જો પતિ-પત્ની , પ્રેમી-પ્રેમિકા ભાઈ-બહેન કે  બાપ-દીકરા દરેક પ્રકારની રિલેશનશિપમાં ચંદ્રમાની ઉર્જાના પ્રભાવ પડે છે  કારણકે ચંદ્ર્મા મનનો કારક ગ્રહ છે આથી ચંદ્રમાના નબળા થવાના સૌથી પહેલા પ્રભવા મન પર પડે છે. અને જ્યારે મન સ્વસ્થ હશે તો એનું સીધો અસર તમારા સંબંધો પર પડે છે. ચંદ્ર્માના ખરવબ થવાથી માતાથી સંબંધ સાર  નહી રહેતા. ચંદ્ર્મા સ્ત્રીના કારક ગ્રહ છે આથી ચેંદ્ર્માના પીડિત થતા મહિલાઓથી સંબંધ સારા નહી ચાલતા. પ્રેમ સંબંધોમાં વદ્ઝારે ઈમોશનલ થતા સંબંધ ખરાબ થાય છે. ચંદ્રમા ખરાવ હોવાથી પ્રેમ સંબંધમાં માનસિક તાળમેળ ન મળવાથી હમેશા ઝગડા થાય છે. તમે પ્રેમીને લઈને હમેશા તનાવમાં રહો છો. અંધેરી રાતોમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં નબળા ચ6દ્ર્મા વાળા લોકોને એમના સંબંધો પર્ત્યે ખાસ સાવધાની રાખવી જોઈએ. સંબંધોમાં ભાવનાતમક રૂપથી ઠગાઈ શકો છો. લોકો તમારો મજાક ઉડાવે છે. 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments