Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (17:02 IST)
અમારુ બતાવેલુ નિશાન જો તમારી હથેળી પર હોય તો સમજી લેવુ કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. આ નિશાન દરેકની હથેળીમાં જોવા મળતુ નથી.  ફક્ત ભાગ્યશાળી વ્યક્તિઓની હથેળીમાં આ નિશાન જોવા મળે છે.  આ વાતથી તો દરેક કોઈ પરિચિત છે કે હાથની રેખા ઘણુ બધુ કહે છે અને હાથની રેખા સમય સાથે બદલાતી પણ રહે છે. 
 
હસ્તરેખા દ્વારા મનુષ્યના ભવિષ્ય સાથે જોડાયેલ મોટી મોટી વાતોનો ખુલાસો થાય છે. હાથમાં આમ તો ઘણી બધી રેખાઓ હોય છે અને દરેક રેખા કંઈક ને કંઈક કહે છે. 
 
આજે અમે તમને એક એવી રેખા વિશે બતાવી રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે.  મિસ્રના વિદ્વાનોનું કહેવુ છે કે સિકંદરના હાથમાં કંઈક આ જ પ્રકારનુ ચિન્હ હતુ. સિકંદરની હથેળી ઉપરાંત કદાચ જ ક્યારેક કોઈના હાથમાં આ નિશાન જોવા મળ્યુ હોય. 
 
એવુ કહેવાય છે કે હાથમાં X રેખા કોઈ મોટા નેતા કોઈ લોકપ્રિય વ્યક્તિ કે એવી કોઈ વ્યક્તિના હાથમાં હોય છે જે મોટા મોટા કામ કરવા માટે જન્મે છે. 
 
આ ઉપરાંત જે વ્યક્તિઓના એક હાથમાં હોય છે એ પણ નસીબવાળો હોય છે. 
 
અનેક વિદ્વાનોનું કહેવુ છે કે આ ચિન્હ ફ્કત સિકંદરના હાથમાં જ જોવા મળ્યુ હતુ પણ આ ઉપરાંત આ નિશાન હિટલર, મહાત્મા ગાંધી, સમ્રાટ અશોક વગેરેના હાથમાં પણ જોવા મળ્યુ હતુ. 
 
તો તમે પણ ચેક કરી લો કે શુ તમારા હાથમાં X નું નિશાન છે તો તમે પણ ભવિષ્યના ભાગ્યશાળી વ્યક્તિ છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

૩૦ એપ્રિલનું રાશીફળ - આજે અક્ષય તૃતીયા પર આ 4 રાશિઓને અચાનક થશે ઘનલાભ

29 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર હનુમાનજીની રહેશે કૃપા

Ekmukhi Rudraksh: મહાદેવનો પ્રતિનિધિ હોય છે રુદ્રાક્ષ, પહેરવાથી મનોકામનાઓ થાય છે પૂરી, જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત

Vastu Tips: વાસ્તુના મુજબ આ દિવસે લગાવશો મની પ્લાન્ટ તો સારો ઉગશે અને ઘરમાં તેનું શુભ પરિણામ જોવા મળશે

28 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા, અધૂરા કામ થશે પૂરા

આગળનો લેખ
Show comments