Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (18:54 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો ગુરૂવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
* ગુરૂવારને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે જન્મ થનાર લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
* તેઓ લોકોને બહુ માન આપો છો તેથી લોકો માટે આદર્શ પણ હોય છે. 
* તેઓ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમારામાં લીડરશીપ વાળી કવાલિટી હોય છે. 
* તમારા ઘણા મિત્રો હોય છે પણ  સારા મિત્ર ઓછા હોય છે. 
* તે લોકો હમેશા ખુશ રહે છે. 
* તમે સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો માણસના આકર્ષણ અને અટેંશન પ્રિય હોય છે. તેથી હમેશા તે પ્રેમલગ્ન ક કરે છે. 
* તેમના લગ્નજીવન સુખી હોય છે. 
* તેઓ બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે. 
* તેઓ અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે. 
* ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાવે છે અને દિલ ખોલીને ખર્ચા કરે છે. 
* તેઓ અત્યંત મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. 
ઉપાય - દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 
  કાલે એટલે કે શુક્રવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ શુક્રવારે થયું છે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments