Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRB Recruitment 2019: - રેલવેએ કાઢી છે વેકેંસી, 432 પદ પર કરશે ભરતી

Webdunia
બુધવાર, 19 જૂન 2019 (17:25 IST)
સરકારી નોકરીની ઈચ્છા રાખનારાઓ માટે રેલવેએ એક વધુ વેકેંસી કાઢી છે. રેલવે ટ્રેડ અપ્રેંટિસના 432 પદો પર ભરતી કરશે.  આ પદ પર આવેદનની પ્રક્રિયા ચાલી રહી છે. ઈચ્છુક લોકો 15 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકે છે. પસંદગી પામેના ઉમેદવારોની નિમણૂંક સાઉથ ઈસ્ટર્ન સેંટ્રલ રેલવેના બિલાસુર છત્તીસગઢ ડિવિઝનમાં થશે. જો તમે આ પદ પર અરજી કરવા માંગો છો તો નીચે આપેલ માહિતીને ધ્યાનથી વાચ્યા પછી જ એપ્લાય કરો. 
 
કોપા - 37 
સ્ટેનોગ્રાફ (અંગ્રેજી)-08 
સ્ટેનોગ્રાફર (હિન્દી) - 08 
ફિટર - 32 
ઈલેક્ટ્રીશિયન - 19 
વાયરમેન - 19 
ઈલેક્ટ્રોનિકૢમૈકનિક - 02 
આર.એ.સી મૈકેનિક - 02 
વેલ્ડર - 16 
પ્લમ્બર - 03 
મેસન - 03 
પેંટર - 03 
કારપેન્ટર - 03 
મશીનિષ્ટ - 03 
ટર્નર - 03 
શીટ મેટર્લ વર્કર - 03
 
કુલ પદોની સંખ્યા - 164 પદ 
 
યોગ્યતા - ઉમેદવાર 10મુ પાસ અનિવાર્ય છે. સાથે જ ઉમેદવારની પાસે સબંધિત ટ્રેડમં ITI સર્ટિફિકેટ હોવુ જોઈએ. 
 
વય સીમા - ઉમેદવારનુ વય 1.07. 2019ના રોજ 15 વર્ષથી ઓછી અને 24થી વધુ ન હોવી જોઈએ. 
 
આ આધાર પર થશે પસંદગી 
 
ઉમેદવારોની પસંદગી 10મુ અને  ITIમાં પ્રાપ્ત અંકોના અધારા પર કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા સંબંધમાં વધુ માહિતી માટે ઑફિશિયલ નોટિફિકેશન જુઓ 
 
આ રીતે કરો એપ્લાય 
 
ઈચ્છુક લોકો www.apprenticeship.gov.in પર જઈને અરજી કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments