Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sarkari Naukri - 10મા પાસ માટે સોનેરી અવસર અહીં નિકળી બંપર ભરતીઓ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (08:58 IST)
સરકારી નૌકરી- દસમા પાસ કરી શકે છે આવેદન રેલ્વેના આ પદો પર આવેદન કરવા માટે ઉમેદવારોની પાસે દસમા અને આઈટીઆઈનો સંબંધિત ટ્રેડમાં સર્ટીફીકેટ હોવું જોઈએ. તેમજ અરજદારની ઉમ્ર સીમા 18 થી 33 વર્ષ હોવી જોઈએ. આવેદકોની પસંદગી કલર વિજન, બાઈનાકુલર વિજન, નાઈટ વિજન અને પેસેપિક વિજન વગેરેના ટેસ્ટના આધારે કરાશે. 
 
10મા પાસ ઉમેદવારો માટે સોનેરી અવસર અહીં નિકળી બંપર ભરતીઓ 
રેલ્વે રિક્રૂટમેંટ બોર્ડએ આધિકારિક વેબસાઈટ પર સૂચના બહાર પાડી 4072 પસો પર ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. ઈચ્છુક ઉમેદવાર આરઆરબીની સાઈટ  rrbcdg.gov.in પર જઈને ટ્રેન મેંટેનરના પદો માટે આવેદન કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ફિજિકલ ટેસ્ટના આધારે કરાશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

આગળનો લેખ
Show comments