Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીકૃષ્ણને કયો ભોગ ચઢાવવામાં આવે છે અને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (17:53 IST)
lord krishna favourite food items-  26 ઓગસ્ટ સોમવારે ભગવાના કૃષ્ણનો જનમદિવસ ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ કરાય છે. 
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પરા મંદિરોમાં 56 પ્રકારના ભોગ અને પ્રસાદા અર્પણ કરાય છે. ખાસ કરીને માખણ અને શાકર તો અર્પિત કરે જ છે. સાથે જા તેણે તેમના પસંદના ફૂલોની માળા પણ અર્પ્ણ કરે છે. તેની સાથે જ તેમણે પસંદના ફૂલોની માળા પણ અર્પણ કરે છે. તેની સાથે તેમના પસંદના ફળ પણ ચઢાવવામાં આવે છે. 
 
કૃષ્ણ ફળ- ભગવાન શ્રીકૃષ્ણ ને કેરી, કેળા. નારિયેળ, સફરજન, જામફળ, દાડમ, સીતાફળ, પપૈયું, ખજૂર, લીલ બદરી, આમળા, શહતૂત. શેરડી અને બોર વગેરે ફળ પ્રિય છે. 

કૃષ્ણ ભોગ- ભગવાન શ્રીકૃષ્ણ ને શાક, કઢી અને પૂરી સિવાય મુખ્ય રૂપથી 8 ભોજન પ્રિય છે. 1. ખીર, 2. સોજીનો શીરો કે લાડુ 3. સેમૈયા 4. પૂરણ પોલી 6. કેસર ભાત 7. કેળા સાથે મીઠા ફળ 8. કળાકંદ 
 
કૃષ્ણ પ્રસાદઃ શ્રી કૃષ્ણના ઉપરોક્ત ભોગ સિવાય તેમને 1. માખણ-મિશ્રી, 2. પંચામૃત, 3. નારિયેળ, 4. સૂકા ફળો અને 5. ધાણા પીંજરીનો પ્રસાદ આપવામાં આવે છે.
Janmashtami prasad 2023

 
કૃષ્ણ મીઠાઈઓ: પીળા પેડા, રસગુલ્લા, મોહન ભોગ, મખાના પાગ, ઘેવર, જલેબી, રબડી, બૂંદી અથવા બેસનના લાડુ, મથુરા પેડા વગેરે.

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments