Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો શુ ભારતમાં WhatsApp બંધ થઈ જશે ?

Webdunia
ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (15:45 IST)
ભારતમાં વેપાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઈ જાય છે તો તેનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ માહિતી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે.  કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અરબ યૂઝર્સ છે. 
 
એક મીડિયા કાર્યશાળાથી અલગ વોટૃસએપના કમ્યુનિકેશન પ્રમુખ કાર્લ વૂગે આઈએનએસને જણાવ્યુ, પ્રસ્તાવિક નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે.. તે મેસેજેસની જાણ કરવા પર જોર આપે છે. 
 
ફેસબુકના માલિકિવાળા વોટ્સએપ ડિફાલ્ટ રૂપુ સાથે એંડ-ટૂ-એંડ એનક્રિપ્શનની રજુઆત કરે છે. જેનો મતલબ એ છે કે ફક્ત મોકલનાર અને મેળવનારો જ સંદેશને વાંચી શકે છે.  અહી સુધી કે વોટ્સએપ પણ જો ચાહે તો મોકલેલ સંદેશને વાંચી શકાતુ નથી. વૂગનુ કહેવુ છે કે આ ફીચર વગર વોટસએપ એકદમ નવુ ઉત્પાદ બની જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments