Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આખી દુનિયાના વ્હાટસએપ વપરાશકર્તા 5 લોકોને જ મોકલી શકશે એક સંદેશ

Webdunia
બુધવાર, 23 જાન્યુઆરી 2019 (14:01 IST)
ઈંસ્ટેંટ મેસેંજર એપ વ્હાટસએપએ ભારત પછી આખી દુનિયાના વપરાશકર્તા માટે એક સંદેશ પાંચ લોકોને જ મોકલવાની સીમા નક્કી કરી નાખી છે. મેસેંજર એપએ 
 
જુલાઈમાં ભારતીય વપરાશકર્તા માટે આ સીમા નક્કી કરી હતી જેથી અફવાહ અને ફર્જી ખબરોના પ્રસાર પર અંકુશ લાગી શકે. 
 
ફેસબુકના સ્વામિત્વ વાળી કંપનીએ સોમવારે એક બ્લાગમાં લખ્યું કે તેનાથી વ્હાટસએપ વપરાશકર્યા કોઈ સંદેશ તેમના સગાઓને જ મોકલશે. એપના નવા વર્જનને નવી સીમાના મુજબ અપડેટ કરી શકાય છે. પહેલા વ્હાટસએપ ઉપભોક્તા એક સંદેશ 20 લોકોને મોકલી શકતા હતા. દુનિયાભરમાં વ્હાટસએપના 1.5 અરબ વપરાશકર્યા છે. તેમાં સૌથી વધારે વપરાશકર્તા ભારત, બ્રાજીલ અને ઈંડોનેશિયામાં છે. 
 
વ્હાટસએપએ જણાવ્યું કે સીમા નક્કી કર્યા પછી પરીક્ષણ સમયના સમયે સંદેશ ફારવર્ડ કરવાની સંખમાં 25 ટકા કમી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અફવાહ અને ફર્જી ખબરને ફેલાવવાને લઈને કંપનીને ખૂબ ફટકાર લગાવી હતી. સાથે જ ઠોસ પગલા નહી લેતા સખ્ત કાર્યબાહીની ચેતવણી પણ આપી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments