Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 ફેબ્રુઆરીથી 75 લાખ સ્માર્ટફોનમાં કામ નહી કરશે Whatsapp

Webdunia
બુધવાર, 29 જાન્યુઆરી 2020 (12:36 IST)
બધા સોશિયલ મીડિયા એપ્સની રીતે વ્હાટસએપ પણ સતત તેમના એપને અપડેટ કરે છે. વ્હાટસએપમાં કેટલાક નવા ફીચર્સ આવશે તો કેટલાક બંદ કરી નાખશે. નવા વર્ષમાં પણ વ્હાટસએપમાં ઘણા ફીચર્સ આવશે પણ દુનિયા ભરમાં આશરે 75 લાખ સ્માર્ટફોન યૂજર્સ તેમના ફોનમાં વ્હાટસએપ ઉપયોગ નહી કરી શકશે. આવો જાણીએ શા માટે 
 
હકીહતમાં વ્હાટસએપ 1 ફ્રેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોન પર તેમનો સપોર્ટ બંદ કરી રહ્યુ છે. તેથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન યૂજર્સને દરેક હાલતમાં 31 જાન્યુઆરી સુધી નવું સ્માર્ટફોન ખરીદવું પડશે. 
 
1 ફેબ્રુઆરી 2020થી વ્હાટસએપ એંડાયડ વર્જન 2.3.7 વાળા સ્માર્ટફોન અને આઈઓએસ 7 વાળા આઈફોન પર વ્હાટસએપ કામ નહી કરશે. કંપનીએ કહ્યું છે  જે તેને આ ફેસલાનો અસર વધારે યૂજર્સ પર નહી પડશે. કારણકે વધારેપણું યૂજર્સની પાસે નવા ફોન છે. 
 
કંપનીએ કે સાક્ષીમાં કહ્યુ છે કે એંડ્રાયડના કિટકેટ એટલે કે 4.0.3 વર્જન કે તેનાથી ઉપરના વર્જન વાળા સ્માર્ટફોનમાં વ્હાટસએપનો સપોર્ટ મળશે. પણ તેનાથી નીએચે વાળા વર્જન વાળા સ્માર્ટફોન યૂજર વ્હાટસએપમો ઉપયોગ નહી કરી શકશે. 
 
જણાવીએ કે તેનાથી પહેલા કંપનીએ નોકિયા સેંબિયન એસ 60માં 30 જૂન 2017 બ્લેક્બેરી ઓએસ અને બ્લેકબેરી 10માં 31 ડિસેમ્બર 2017, નોકિયા એસ 40માં 31 ડિસેમ્બર પછી સપોર્ટ બંદ કરી નાખ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments