Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jio Prime Membership 31 માર્ચના રોજ થઈ રહી છે પુરી.. જાણો ત્યારબાદ શુ થશે

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (11:15 IST)
Jio Prime Membership ગયા વર્ષે Jio દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. હવે તેની વૈલિડિટી ખતમ થવામાં માત્ર થોડાક જ દિવસ બચ્યા છે. જિયો પ્રાઈમ મેંબરશિપ 31 માર્ચના રોજ ખતમ થઈ રહી છે. જિયો પ્રાઈમ યૂઝર્સને વધુ ડેટા એસએમએસ મફતમાં જિયો એપ્સ વાપરવાની સુવિદ્યા  વગેરે આપવામાં આવે છે.  આ પ્લાનની કિમંત જિયોએ ફક્ત 99 રૂપિયા રાખી હતી. 
 
હવે જ્યારે 31 માર્ચના રોજ જિયો પ્રાઈમ મેંબરશિપ (Jio Prime Membership) ખતમ થઈ રહી છે તો પછી લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે ત્યારબાદ્દ આગળ શુ થશે. 
 
ઉલ્લેખનીય છે કે રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાણીએ ગયા વર્ષે જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શનના શરૂ કરવાનુ એલાન કરવામાં આવ્યુ હતુ. પ્રાઈમ મેંબરશિપ યૂઝર્સને નૉન પ્રાઈમ મેંબર્સ કરતા વધુ સેવાઓ મળતી હતી.  બીજી બાજુ જો જિયો યૂઝર્સ કંપનીની એપ દ્વારા રિચાર્જ કરી રહ્યા હતા તો ફરી જિયો પ્રાઈમ મેંબરશિપ નંબર પર આપમેળે જ જોડાય જાય છે. 
 
પણ હવે Jio Prime Membership ખતમ થઈ રહી છે તો ફરી એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ અઠવાડિયે ટેલિકોમ ઓપરેટર આ વિશે કેટલાક એનાઉંસમેંટ કરી શકે છે.  બીજી બાજુ એવુ પણ બની શકે કે જિયો આ પ્લાનને આગળ પણ આ જ કિમંત પર ચાલુ રાખી શકે કે પછી આની કિમંત ઘટાડી શકે છે.  આ ઉપરાંત વિવિધ મીડિયા રિપોર્ટ્સ આ તરફ ઈશારો કરી રહ્યા છે કે એવુ શક્ય છે કે Jio Prime subscription સંપૂર્ણ રીતે ખતમ પણ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments