Webdunia - Bharat's app for daily news and videos

Install App

National symbols of India- શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે

Webdunia
મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (16:05 IST)
રાષ્ટ્રીય પ્રતીક ઓળખનો આધાર, તેની વિશિષ્ટ ઓળખ અને વિરાસતનો કારણ રાષ્ટ્રીય ઓળખ છે જે ભારતીય નાગરિકોના દિલમાં દેશભક્તિ અને ગર્વની ભાવનાને અનુભવ કરાવે છે. 
અહીં બહુ ઘણા રાષ્ટ્રીય પ્રતીક છે જેને તેમના જુદા-જુદા અર્થ છે જેમ કે 
રાષ્ટ્રીય ચિહ્ન - અશોક સ્તંભ (ચાર સિંહ) શક્તિ હિમ્મત, ગર્વ અને વિશ્વાસ વગેરેને જણાવે છે. 
રાષ્ટ્રીય પશુ- વાઘ: જે મજબૂતીને જણાવે છે. 
રાષ્ટ્રીય ફૂળ- કમળ: જે શુદ્ધતાનો પ્રતીક છે. 
રાષ્ટ્રીય ઝાડ-  બનિયાન - જે અમરત્વને પ્રદર્શિત કરે છે. 
રાષ્ટ્રીય  પંછી-  જે સુંદરતાનો પ્રતીક છે. 
રાષ્ટ્રીય ફળ-  આંબા (Mango)જે દેશની ઉષ્ણકટિબંધીય જળવાયુંને જણાવે છે
ભારતનો રાષ્ટ્રીય ચિહ્ન રાજચિહ્ન સારનાથ સ્થિત અશોકના 
ભારતનો રાષ્ટચિહ્ન સારનાથ સ્થિત અશોક સ્તંભની અનુકૃતિ છે. જે સારનાથના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. મૂળ સ્તંભમાં શીર્ષ પર ચાર સિંહ છે, જે એક બીજાને પીઠ કરેલ છે. તેના નીચે ઘંટાના આકારનો પદમના ઉપર એક ચિત્ર વલ્લરીમાં એક હાથી, ચોકડી ભરતો એક ઘોડા, એક બળદ અને એક સિંહ સ્તંભના ઉપર ધર્મચક્ર રાખેલું છે. 
 
ભારત સરકારે આ ચિહ્ન 26મી જાન્યુઆરી 1950એ અપનાવ્યું. તેમાં માત્ર 3 સિંહ જોવાય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments