Webdunia - Bharat's app for daily news and videos

Install App

Expired દવાઓ પણ છે ખૂબ કામની, ફેંકવાને બદલે કિચનમાં આ રીતે કરો ઉપયોગ

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (21:33 IST)
Expired Medicine Use - મોટાભાગના ઘરોમાં દવાઓનું એક અલગ બોક્સ હોય છે. માથાનો દુખાવો, ઉધરસ, શરદી અને તાવની દવા તમને દરેકના ઘરમાં સરળતાથી મળી જશે. આ દવાઓ ઈમરજન્સીમાં ખૂબ જ ઉપયોગી છે, પરંતુ કેટલીકવાર લાંબા સમય સુધી રાખવામાં આવેલી દવાઓ એક્સપાયર થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘરમાં દવાઓ જમા થઈ જાય છે....મોટા ભાગના લોકો આ દવાઓ એક્સપાયર થયા પછી કચરામાં ફેંકી દે છે. પરંતુ આ દવાઓ  એક્સપાયર ડેટ સમાપ્ત થયા પછી ઘણા જરૂરી કામ માટે ઉપયોગ કરી શકાય છે. એક્સપાયર થઈ ગયેલી દવાઓ ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ રસોડામાં સફાઈમાં કરી શકો છો. આ દવાઓ બાગકામથી લઈને સફાઈ સુધીની દરેક બાબતમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. જાણો એક્સપાયર થયેલી દવાઓનું શું કરવું?...
 
બ્લોક સિંક ખોલવા માટે થશે ઉપયોગી  -  રસોડામાં ઘણીવાર સિંક બ્લોક થઈ જાય છે. ખાવા પીવાના ટુકડા ગટરમાં ફસાઈ જાય છે. જેના કારણે સિંક જામ થઈ જાય છે. બ્લોક કિચન સિંક મહિલાઓ માટે સમસ્યા બની જાય છે. કોકરોચ અને અન્ય જંતુઓ સિંકમાં આવવા શરૂ કરે છે. આવી સ્થિતિમાં, તમે એક્સપાયર થઈ ગયેલી દવાઓનો ઉપયોગ કરી શકો છો. 2-3 ગોળી ગરમ પાણીમાં ઓગાળીને રાત્રે સૂતા પહેલા સિંકમાં નાખો. તેનાથી સિંક અંદરથી સાફ થઈ જશે અને જીવજંતુ પણ અંદર નહીં આવે
 
બાથરૂમની ગટરમાંથી નહીં આવે જંતુ  - બાથરૂમની ગટરમાંથી પણ જંતુઓ આવવા લાગે છે. આ જંતુઓને ભગાડવા માટે એક્સપાયર દવાઓ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. સૂતા પહેલા બાથરૂમની ગટરમાં દવાઓવાળું પાણી રેડો. આ માટે એક મગ પાણીમાં કેટલીક એક્સપાયર થઈ ગયેલી દવાઓ નાખો અને પછી આ પાણીને ગટરમાં નાખીને બાથરૂમ બંધ કરી દો
 
છોડમાંથી જંતુઓ અને ફંગસ દૂર કરવા - ઘણી વખત છોડ પર જંતુઓ અને ફંગસનો ઉપદ્રવ થાય છે. આ માટે તમે એક્સપાયર થઈ ગયેલી દવાઓનો ઉપયોગ કરી શકો છો. એક્સપાયર દવાઓને પાણીમાં ઓગાળીને છોડના મૂળમાં નાખો. તેનાથી છોડનો ગ્રોથ સુધરશે અને જંતુઓ પણ દૂર થઈ જશે....

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મેઘરાજા રૌદ્ર સ્વરૂપે: ગુજરાતના 225 તાલુકા પાણી-પાણી, માંગરોળમાં આભ ફાટતા 22.24 ઇંચ વરસાદ

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

વધુ જુઓ..

ધર્મ

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments