Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks- વરસાદમાં કામ આવશે આ Tips and Tricks

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (00:48 IST)
વરસાદના મૌસમ શરૂ થતા જ કિચનમાં રાખેલી સોજી, બેસન જેવા વસ્તુઓમાં કીડા અને જીવ લાગવા શરૂ થઈ જાય છે. તેથી જો તમે પણ દર વર્ષે વરસાદના મૌસમમાં આ સમસ્યાથી પરેશાન રહો છો તો ટેંશન છોડી અજમાવો આ ઉપાય 
 
વરસાદમાં સોજીના કીડાથી દૂર રાખવાના ઉપાય 
 
ઈલાયચી 
વરસાદમાં સોજીને કીડાથી દૂર રાખવા માટે તમે ઈલાયચીનો પણ ઉપયોગ કરી શકે છે. તેના માટે તમે સૌથી પહેલા સોજીને એક એયર ટાઈટ ડિબ્બામાં ભરીને રાખો. ત્યારબાદ એક પેપરમાં ચારથી પાંચ ઈલાયચીને સારી રીતે લપેટીને સોજીના ડિબ્બામાં નાખી સારી રીતે બંદ કરી દો. આવુ કરવાથી સોજીમાં કીડા નહી લાગશે. 
 
તજ 
તજની મદદથી તમે સોજીને કીડા લાગવાથી બચાવી શકો છો. તેના માટે સોજીને કોઈ એયર ટાઈટ ડિબ્બામાં ભર્યા પછી તેમાં તજ પાઉડર કે એક થી બે ઈંચ આખા તજને કાગળમાં લપેટીને ડિબ્બામાં નાખી તેને સારી રીતે બંદ કરી નાખો. આ ઉપાય અજમાવવાથી એક થી બે મહીના સુધી સોજી ખરાબ નહી હોય છે. 
 
તમાલપત્ર અને મોટી ઈલાયચી 
તમાલપત્ર અને મોટી ઈલાયચીના ઉપયોગથી પણ સોજીના કીડા લગાવવાથી બચાવી શકાય છે. તેના માટે તેને પેપરમાં લપેટીને કે પછી આમજ રાખી શકો છો. સોજીનો ઉપયોગ કર્યા પછી ડિબ્બાને સારી રીતે બંદ જરૂર કરી દો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments