Dharma Sangrah

રસોઈ ટિપ્સ : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (18:19 IST)
- ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો 
- ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો
- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો
- કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
- ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે.
- ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.
- ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએમ મોદીએ એલપીજી કટોકટીની અફવાઓ પર પ્રહાર કરતા કહ્યું, "જે લોકો ગભરાટ ફેલાવે છે તેઓ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.

LPG કટોકટી વચ્ચે, હાપુરમાં એક રાજકારણીના ઘરેથી 55 સિલિન્ડર મળી આવ્યા, જે એક મોટા સંગ્રહખોરી રેકેટનો ખુલાસો

કાવ્યા મારને ખરીદ્યો પાકિસ્તાની સ્પીનર તો મચી ગયો હાહાકાર, ભારતીય ફેંસ ભડક્યા

ગુજરાત નગરપાલિકા ચૂંટણીનો ધમધમાટ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓના આશ્રિત ભાઈ-બહેનને પણ મળશે મફત તબીબી સારવારનો લાભ

વધુ જુઓ..

ધર્મ

Dasha Mata Ni Katha: ઘર પરિવારની દશા સુધારે છે દશા માતા, અહી વાંચો તેમની પાવન કથા

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 13 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 12 માર્ચ

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

આગળનો લેખ
Show comments