Festival Posters

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (16:30 IST)
4
તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. જો આ ઉપાયને એજમાવીને તમે દહી વડા કે દહી ભલ્લા બનાવીશ તો સ્વાદ પણ લાજવાબ મળશે. 
ટિપ્સ 
- દહીંવડાના ખીર્યંમાં થોડું દહીં મિક્સ કરી લેવાથી એ નરમ બનશે અને તેલ પણ ઓછું પીશે. 
- દહીવડા બનાવતા સમયે જો દહીંમાં એક ચમચી ખાંડ નાખી દેશો તો તેનો સ્વાદ વધી જશે. 
- દહીવડાના ખીરુંમાં જો તમે બાફેલા બટાટા મેશ કરી નાખશો તો આ નરમ અને સ્વાદિષ્ટ બનશે. 
- અડદ અને મગની દાળની માત્રા સમાન નાખવાથી પણ વડા ટેસ્ટી બને છે. 
- દહીંવડાને કુરકુરા બનાવા માટે એક ચમચી દહીં અને એક ચપટી બેકિંગ પાઉડર પણ મિક્સ કરી શકો છો. 
- મગ અને અડદની દાળના દહીં વડા બનાવતા સમયે એક મોટી ચમચી મેંદો નાખી ફેંટશો તો વડા ગોળ અને સફેદ બનશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments