Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

Webdunia
ગુરુવાર, 27 માર્ચ 2025 (11:42 IST)
ગરમીમાં દહી જલ્દી ખાટુ થઈ જાય છે તેનાથી તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે પણ કેટલીક સહેલી ટીપ્સ અપનાવીને તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. આવો જાણીએ આવી સહેલી ટિપ્સ જેનાથી દહી ગરમીમા પણ સ્વાદિષ્ટ બની રહેશે. 
 
ગરમીમા દિવસની સરખામણીમાં રાતનુ તાપમાન ઓછુ હોય છે. જો તમે રાત્રે દહી જમાવો છો તો આ યોગ્ય રીતે સેટ થઈ જાય છે અને જલ્દી ખાટુ થતુ નથી.  
 
જ્યારે દૂધ ઉકાળો તો તેમા થોડી ખાંડ મિક્સ કરી દો. તેનાથી દહીનો સ્વાદ સંતુલિત રહેશે અને તે વધુ સમય સુધી તાજુ રહેશે. ખાંડ નાખવાથી દહી જલ્દી ખાટુ થતુ નથી. 
 
દહી જમાવવા માટે દૂધ ન તો વધુ ગરમ હોવુ જોઈએ કે ન તો વધુ ઠંડુ હોવુ જોઈએ. સાધારણ કુણુ દૂધ સૌથી શ્રેષ્ઠ રહે છે. તેનાથી દહી જલ્દી અને યોગ્ય રીતે જામે છે.  
 
જો તમે વધુ જામવણ નાખો છો તો દહી જલ્દી ખાટુ થઈ શકે છે. ઓછી માત્રામાં જામવણ નાખવાથી દહીનો સ્વાદ હળવો અને તાજો બન્યો રહે છે.   
દહી જામ્યા પછી તરત જ ઠંડા સ્થાન કે ફ્રિજમાં મુકો. તેનાથી આ વધુ સમય સુધી તાજુ બન્યુ રહેશે અને ખાટુ ઓછુ લાગશે. 
 
માટીના વાસણમાં દહી જમાવવાથી આ વધુ સમય સુધી તાજુ રહે છે. આ વાસણની નમીને નિયંત્રિત કરે છે અને દહીને ઠંડુ બનાવી રાખે છે. 
 
આ સહેલી અને સટીક ટિપ્સ અપનાવીને તમે ગરમીમાં પણ દહીને તાજુ અને સ્વાદિષ્ટ બનાવી રાખી શકો છો. તેના જલ્દી ખાટા થવાની ચિંતા કર્યા વગર હવે દરેક ઋતુમાં દહીનો ભરપૂર આનંદ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

EV: BEV, Hybrid, PHEV અને REEV માં શુ છે અંતર ? કાર ખરીદતા પહેલા સહેલી ભાષામાં સમજો ચારેય ટેકનોલોજી

વધુ જુઓ..

ધર્મ

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments