Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2023: નવરાત્રીથી પહેલા આ રીતે કરો સાફ ઘરનુ મંદિર, માતા દુર્ગા કરશે દરેક ઈચ્છા પૂરી

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2023 (16:13 IST)
Temple Cleaning Tips:  કેટલાક દિવસોમાં શારદીય નવરાત્રી શરૂ થશેૢ આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીથી પહેલા ઘરના મંદિરની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. માનવુ છે કે સાફ સુથરા મંદિરમાં જ ભગવાન નિવાસ કરે છે. વધારેપણુ ઘરોમાં લાકડીના મંદિર હોય છે. જેની સફાઈ કરવી એક મોટુ ટાસ્ક હોય છે. પણ આજે અમે તમને લાકડીમા મંદિરને સાફ કરવાના કેટલાક ઘરેલૂ ટિપ્સ જણાવી રહ્યા છે. આ ટિપ્સને ફોલો કરીને તેમ મંદિરને એકદમ સાફ કરી શકશો. 
 
બેકિંગ સોડાથી કરવુ ડાઘ સાફ 
પૂજા કરતા સમયે મંદિર હમેશા કોઈ ન કોઈ જગ્યા ગુલાલ કે ચંદનના ડાઘ લાગી જ જાય છે. જો તેણે  સાફ ન કરાય તો આ ડાઘ સરળતાથી જતા નથી. તેણે સાફ કરવા માટે તમે બેકિંગ સોડા ઉપયોગ કરી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં એક ચમચી બેકિગ સોડા મિક્સ કરી મિક્સ તૈયાર કરી લો. આ મિક્સને ડાઘવાળી જગ્યા પર લગાવો અને એમજ મૂકી દો. આશરે 5-10 મિનિટ પછી તેને ક્લીનિંગ બ્રશ કે કોટ્નથી ઘસીને સાફ કરી લો. 
 
સિરકાની પણ કરી શકો છો ઉપયોગ 
મંદિરમાં લોકો ઘી કે તેલનો દીવો પ્રગટાવે છે. તેથી ઘણી વાર ચિકડા ડાઘ મંદિર પર લાગી જાય છે. તે સિવાય તડકાના કાળા ડાઘ પણ મંદિર પર લાગી જાય છે. તેણે સાફ કરવા માટે સિરકાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેમાં 2 ચમચી સિરકો મિકસ કરી લો. હવે આ મિક્સને ડાઘ પર સ્પ્રે કરો. તે પછી કોટન કે સૂતી કપડાથી તેને ઘસીને ડાઘ સાફ કરી લો. 
 
બેકિંગ સોડા અને લીંબૂનો રસ છે કારગર 
મંદિરને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબૂનો રસ પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં એક ચમચી બેકિંગ સોડા લઈને તેમા 1 લીંબૂનો રસ મિક્સ કરી લો. હવે તેને મિકસરને ડાઘવાળી ભાગમાં લગાવો. તે પછી સૂતી કપડા કે કોટનથી ઘસવું. થોડી વારમાં મંદિરમાં લાગેલા ડાઘ સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

West Bengal Election Voting 2026 LIVE: પશ્ચિમ બંગાળની 142 બેઠકો પર અત્યાર સુધીમાં 61% મતદાન, સુવેન્દુ અધિકારી ટીએમસી સમર્થકોથી ઘેરાયેલા

MCX પર સોનાના ભાવ ઘટતાં ચાંદીમાં તેજી; જાણો આજના 24K સોનાના ભાવ

સ્થાનિક સ્વરાજની જીત બાદ ભાજપ એક્શન મોડમાં: કમલમમાં બેઠકોનો ધમધમાટ

કોની બનશે સરકાર ? બંગાળ સહિત 5 રાજ્યોના આજે એક્ઝિટ પોલ, જાણો કેટલા વાગે અને ક્યા જોશો Exit Poll

Odisha Bus Truck Accident- બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર, 4 લોકોના મોત, 12 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Narsingh Jayanti 2026- નરસિંહ જયંતી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

Bhaum Pradosh Vrat 2026 - પ્રદોષ વ્રત પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગનો સંયોગ

Mahabharat yudh- દુર્યોધનનું શરીર લોખંડમાં ફેરવાઈ ગયું—પણ તેના જાંઘ કુદરતી કેવી રીતે રહ્યા?

આગળનો લેખ
Show comments