Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાને કેટલા સમયે સુધી ઉકાળવું જોઈએ? જવાબ જાણો અહીં

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (00:14 IST)
ચા એક એવી વસ્તુ છે જેને પીવું દરેક કોઈ બહુ પસંદ કરે છે. આ દરેક ગલી નુક્કડમાં સરળતાથી મળી પણ જાય છે. પણ તમે જરૂર અનુભવ કર્યું હશે કે કયાંકની ચા બહુ સ્વાદિષ્ટ હોય છે તો કેટલીક જગ્યાની ચામાં સ્વાદ જ નહી આવે છે તેના પાછળની એક માત્ર કારણ છે તેને બનાવવાના ઉપાય 
ટિપ્સ- 
- એક માણસ માટે એક નાની ચમચી ચાની પત્તી નાખવી સહી હોય છે. 100 મિલી પાણીમાં બે ગ્રામ ચાપત્તી નાખવી જોઈએ. 
- પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે. 
- આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે. 
- પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી. 
- ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવું જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે. 
- ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે. 
- કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે. 
- ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચાપતીને સારી રીતે ઉકાળો અને દૂધ આખરે નાખો. તેનાથી ચાનો સ્વાદ સારી રીતે આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક છોકરી 11 વર્ષથી પોતાના વાળ ખાઈ રહી હતી; દિલ્હીમાં ડોક્ટરોએ તેના પેટમાંથી 1.16 કિલોગ્રામ વાળનો ગઠ્ઠો કાઢ્યો.

વીવીએસ લક્ષ્મણ બન્યા ટીમ ઈંડિયાના હેડ કોચ, એશિયન ગેમ્સમાં સાચવશે જવાબદારી

શેરબજારનો ઘટાડો અટકી ગયો છે, સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો છે અને નિફ્ટી 100 પોઈન્ટ વધ્યો છે; અદાણી પોર્ટ્સનો શેર ઘટ્યો છે

બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી: રાજ્યના 3,334 શિક્ષકોને દંડ, અમદાવાદમાં 229 સામે કાર્યવાહી

ટીએમસી ઓફિસમાં તોડફોડ, લોકો સામાન લઈ જતા જોવા મળ્યા; અભિષેક બેનર્જીએ વીડિયો શેર કરીને કહ્યું, "આ ભાજપનું કામ છે."

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 સપ્ટેમ્બર 2026

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આજે મોટી શીતળા સાતમ 2026, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

Happy Sheetla Satam Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

શીતળા સાતમ પૂજાની સામગ્રી

આગળનો લેખ
Show comments