Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Tips: ઘરમાં કરોળિયાના જાળથી પરેશાન છો તો અજમાવો આ સરસ હેક્સ, મળશે છુટકારો

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (13:00 IST)
Spider Web Hacks: લોકો તેમના ઘરને સાફ રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય  કરે છે.ફર્શ પર તો પોતુ કરવો શકય છે. પણ છત દરરોજ સાફ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં ઘણી વખત કરોળિયા દિવાલો અને છતને પોતાનું ઘર બનાવી લે છે. કરોળિયાના જાળાને કારણે ઘર ગંદુ લાગે છે એટલું જ નહીં, વાસ્તુ અનુસાર પણ તેને શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં પણ કરોળિયાના જાળ થઈ જાય છે તો આ સમાચાર તમારા માટે છે. 
 
સફેદ સરકો 
મોટાભાગના ઘરોમાં રસોડામાં સફેદ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે.   તમે આ સફેદ સરકાથી પણ કરોળિયાના જાળથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે એક સ્પ્રે બોટલમાં વિનેગર ભરવાનું છે.   તમને જણાવીએ કે સરકાની તીવ્ર ગંધથી તે જગ્યા કરોળિયા  જાળ બનાવશે નહીં.
 
લીંબૂ અને સંતરાના છાલટા 
લીંબૂ કે સંતરાના છાલટાની મદદથી પણ કરોળિયાના જાળને હટાવી શકાય છે. તમને જણાવીએ કે સંતરા અને લીંબૂથી એક ખાસ ગંધ આવે છે. જેનાથી કરોળિયા દૂર ભાગે છે. તેથી તમે લીંબૂ કે સંતરા જેવા છાલટાને તે જગ્યા રાખી શકો છો જ્યાં કરોળિયા આવે છે. તેની ગંધથી કરોળિયા તે જગ્યા આવશે નહી . 
 
નીલગિરિનુ તેલ 
કરોળિયાના જાળને હટાવવા માટે નીલગિરિના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલ સરળતાથી બજારમાં મળી જશે. એક સ્પ્રેની બોટલમાં થોડો નીલગિરીનો તેલ ભરીને તેનાથી કરોળિયાના જાળની જગ્યા પર સ્પ્રે કરી નાખો. આવુ કરવાથી તમે ખૂબ સરળતાથી કરોળિયાને ભગાડી શકશો. 
 
ફુદીનો 
તમને ખબર હશે કે ફુદીનાની ગંધ તીવ્ર આવે છે. તેનાથી પણ કરોળિયાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે તમને ફુદીનાના પાનના પાણીને એક સ્પ્રે બોટલમા% ભરીને સ્પ્રે કરવો પડશે. પાણીના સિવાય તમે ફુદીનાના ઑયલને પણ સ્પ્રેની રીતે ઉપયોગ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments