Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યગ્રહણને જુઓ તો ભૂલીને પણ ન કરવી આ ભૂલોં, આંખની રોશની ગુમાવી શકો છો...બચાવના 3 ઉપાય

Webdunia
રવિવાર, 30 જૂન 2019 (09:53 IST)
2 જુલાઈ સૂર્યગ્રહણ છે, પણ જો તમને તે જોવાનો છે, તો તમારે સાવચેતી રાખવી પડશે, અન્યથા તમે તમારી દ્રષ્ટિ ગુમાવશો.ALSO READ: ગ્રહણમાં સૂતક શા માટે, મંદિર શા માટે નહી ખુલતા, શા માટે નથી કરતા ભોજન તમારા બધા સવાલના જવાબ અહીં
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સૌર ગ્રહણ દરમિયાન ખતરનાક સૌર કિરણોત્સર્ગનું ઉત્સર્જન થાય છે. આ સૌર વિકિરણ આંખોના નાજુક ટિશૂને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી આંખ ખરાબ પણ થઈ શકે છે. તેને રેટિનાલ સનબર્ન તરીકે ઓળખવામાં આવે છે.ALSO READ: ચંદ્રગ્રહણ કેમ અશુભ માનવામાં આવે છે... જાણો આ દરમિયાન શુ ન કરવુ જોઈએ

તેથી નગ્ન આંખોથી સૂર્ય ગ્રહણ ન જુઓ. સામાન્ય ચશ્મા સાથે ક્યારેય ગ્રહણ ન જુઓ તમે આ માટે યોગ્ય લેન્સ અથવા ગોગલ્સ લગાવી શકો છો. ઘરમાં મૂકેલી એક્સરે ફિલ્મને આંખના આગળ રાખી પણ ગ્રહણ જોઈ શકો છો. પણ તેમાં સ્ક્રેચ નહી હોવા જોઈએ. 
ગ્રહણ જોવા માટે સોલર ફિલ્ટર કે સોલર વ્યૂઅરનો પ્રયોગ કરી શકો છો. સૂર્યગ્રહણને તેમના નાર્મલ કેમરામાં કેદ ન કરવું. આવું કરવાથી તમારી આંખને નુકશાન પહોંચી શકે છે. સૂર્યગ્રહણના વગર કોઈ સુરક્ષાના જોવાથી રંગને ઓળખવાની સમસ્યા ઝીલવી પડી શકે છે. 
 
નિષ્ણાત મુજબ, ગર્ભવતી સ્ત્રીઓની પેટની ત્વચા ગર્ભના રક્ષણ માટે પાતળા રક્ષણાત્મક શેલ જેવા કામ કરે છે. આ રીતે, સૂર્ય ગ્રહણ થતા રેડીયેશનથી ચામડીને ભારે નુકસાન થઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments