Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોટને ખરાબ થવાથી બચાવવાના સરળ ટીપ્સ

વેબ દુનિયા ફીચર ટીમ
મંગળવાર, 19 મે 2026 (14:52 IST)
ઘરમાં રાખેલો ઘઉંનો લોટ જો યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તેમાં જીવાત, ભીનાશ અથવા દુર્ગંધ આવી શકે છે. લોટ લાંબા સમય સુધી તાજો રહે તે માટે આ સરળ ટીપ્સ ખૂબ ઉપયોગી છે.
 

લોટ સ્ટોર કરવાની ખાસ ટીપ્સ 

1. હવાબંધ ડબ્બામાં રાખો
 
લોટને હંમેશા એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો જેથી ભેજ અને જીવાતોથી બચી શકાય.
 

2. ભેજથી દૂર રાખો

લોટને ક્યારેય ભીના સ્થળે ન રાખવો. રસોડામાં સૂકી અને ઠંડી જગ્યાએ સ્ટોર કરવો.

3. તેજપાન અથવા લવિંગ ઉમેરો

ડબ્બામાં 2-3 તેજપાનના પાન અથવા થોડા લવિંગ મૂકી દેવાથી જીવાત પડતી નથી.

4. ફ્રિજમાં સ્ટોર કરો

 
ઉનાળામાં લાંબા સમય માટે લોટ સાચવવો હોય તો ફ્રિજમાં રાખવો વધુ સારું રહે છે.

 

5. જૂનો અને નવો લોટ મિક્સ ન કરો

 
જૂનો લોટ પૂરો થયા પછી જ નવો લોટ ઉમેરવો. બંને મિક્સ કરવાથી લોટ ઝડપથી ખરાબ થઈ શકે છે.
 

6. સમયાંતરે ધુપમાં મુકો

 
મહિને એકવાર લોટને થોડીવાર ધુપમાં મૂકી દેવાથી ભેજ દૂર થાય છે.
 

ખાસ ધ્યાન રાખો 

લોટમાંથી ખાટો વાસ આવે તો તેનો ઉપયોગ ન કરો.
જીવાત દેખાય તો આખો લોટ બદલવો સારું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્રાઝિલને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓ તેમની આગામી મેચમાં કેપ્ટન નેમાર વિના રમશે

ODI World Cup 2027: રોહિત-વિરાટ રમશે આગામી વર્લ્ડકપ, પ્લેયર્સના ફ્યુચર પર BCCI સચિવનુ મોટુ નિવેદન

શ્રીસંતે હરભજન સિંહને બોક્સિંગ રિંગમાં લડવા માટે આપી ચેલેંજ, થપ્પડ કાંડમા ફુટ્યો ગુસ્સો

પીએફ વ્યાજ અંગે નવું અપડેટ: સરકારે 8.25% દરને મંજૂરી આપી, જાણો બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી 8,899 અને સોના 5,350 ઘટ્યા; આજના ભાવ તપાસો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments