Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોટને ખરાબ થવાથી બચાવવાના સરળ ટીપ્સ

વેબ દુનિયા ફીચર ટીમ
મંગળવાર, 19 મે 2026 (14:52 IST)
ઘરમાં રાખેલો ઘઉંનો લોટ જો યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તેમાં જીવાત, ભીનાશ અથવા દુર્ગંધ આવી શકે છે. લોટ લાંબા સમય સુધી તાજો રહે તે માટે આ સરળ ટીપ્સ ખૂબ ઉપયોગી છે.
 

લોટ સ્ટોર કરવાની ખાસ ટીપ્સ 

1. હવાબંધ ડબ્બામાં રાખો
 
લોટને હંમેશા એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો જેથી ભેજ અને જીવાતોથી બચી શકાય.
 

2. ભેજથી દૂર રાખો

લોટને ક્યારેય ભીના સ્થળે ન રાખવો. રસોડામાં સૂકી અને ઠંડી જગ્યાએ સ્ટોર કરવો.

3. તેજપાન અથવા લવિંગ ઉમેરો

ડબ્બામાં 2-3 તેજપાનના પાન અથવા થોડા લવિંગ મૂકી દેવાથી જીવાત પડતી નથી.

4. ફ્રિજમાં સ્ટોર કરો

 
ઉનાળામાં લાંબા સમય માટે લોટ સાચવવો હોય તો ફ્રિજમાં રાખવો વધુ સારું રહે છે.

 

5. જૂનો અને નવો લોટ મિક્સ ન કરો

 
જૂનો લોટ પૂરો થયા પછી જ નવો લોટ ઉમેરવો. બંને મિક્સ કરવાથી લોટ ઝડપથી ખરાબ થઈ શકે છે.
 

6. સમયાંતરે ધુપમાં મુકો

 
મહિને એકવાર લોટને થોડીવાર ધુપમાં મૂકી દેવાથી ભેજ દૂર થાય છે.
 

ખાસ ધ્યાન રાખો 

લોટમાંથી ખાટો વાસ આવે તો તેનો ઉપયોગ ન કરો.
જીવાત દેખાય તો આખો લોટ બદલવો સારું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

ધર્મ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments