Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pre Monsoon Tips:- વરસાદ પહેલા ચેક કરી લો ઘરની આ વસ્તુઓ, નહી આવશે ભેજ

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2023 (14:25 IST)
ગરમી પછી વરસાદના મૌસમ રાહત લઈને આવે છે પણ વરસાદના દિવસોમાં મોટા ભાગે ઘરમાં ભેજ અને ફંગસની સમસ્યા વધી જાય છે. અમે તમને કેટલાક એવા ટીપ્સ જણાવી રહ્યા છે. જેને અજમાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.
 
- ઘરને ભેજ થી બચાવવાનો સૌથી અસરદાર ઉપાય છે પ્રાકૃતિક હવા અને તડકો. તેથી ઘરની બારી અને બારણા થોડી વાર માટે ખુલ્લા રાખો જેથી હવા અને તડકો ઘરમાં આવે.
 
- બાથરૂમ અને રસોડા બે એવી જગ્યા છે કે હમેશા ભીની રહે છે. આ જગ્યાઓ પર પાણીના ઉપયોગ પછી તેને સૂકો રાખવાની કોશિશ કરવી. સાથે જ આ જગ્યાઓ પર કીટનાશક નાખો અને- ફ્યૂમિગેશન જરૂર કરાવો.
 
-વરસાદના મૌસમ શરૂ થતા પહેલા ચેક કરી લો કે કોઈ દીવારમાં દરાડ તો નથી. જો છે તો આ ભેજનો કારણ થઈ શકે છે. તેથી સમય રહેતા દરાડોમાં વાટરપ્રૂફિંગ કરાવી લો  અને તેમાં ચૂનો ભરી નાખો.
 
- વરસાદના દિવસોમાં ઘરની દરરોજ સફાઈ જરૂરી છે. સફાઈ પછી લવિંગ અને તજ ને અડધા કલાક સુધી પાણીમાં ઉકાળી લો અને આ પાણીને બોટલમાંબ ભરીને પૂરા ઘરમાં તેનો સ્પ્રે કરવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments