Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોટ બાંધ્યા પછી કાળો પડી જાય છે, આ ટિપ્સ અજમાવીને રાખો ફ્રેશ

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (12:42 IST)
લોટનો ઉપયોગ બધા ભારતીય ઘરમાં હોય છે. લોટથી બનેલી ગોળ અને નરમ રોટલીઓને શાક અને દાળ સાથે ખાઈએ છે. પણ ઘણી મહિલાઓની ફરિયાદ રહે છે કે તેનો લોટ થોડી વાર પછી સખ્ત થઈ જાય છે જેનાથી તેમની રોટલીઓ પણ કડક થઈ જાય છે. તેમજ ઘણી વાર જ્યારે તમે લોટ બાંધીને રાખો છો તો તે કાળો થઈ જાય છે. લોટ કાળો થવાના ઘણા કારણ હોઈ સહ્કે છે. જેનાથી એક છે લોટને સાચી રીતે સ્ટોર ન કરવું. તો જાણી છે કે લોટને ફ્રેશ રાખવાની રીત 
 
1. રોટલીઓના લોટને બાંધતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમે તેમાં વધારે પાણી ન નાખવું. આવુ કરવાથી તે ખરાબ થઈ જાય છે. લોટ લગાવતા સમયે તમને તેટલુ 
 
જ પાણી નાખવુ જોઈએ જેટલામાં લોટ બંધી જાય. 
 
2. રોટલીનો લોટ બાંધતા સમયે તેમાં થોડો ઘી કે તેલ મિક્સ કરો. તેની મદદથી લોટ ચિકણો રહે છે સાથે જ રોટલીઓ પણ નરમ બને છે. 
 
 
3. લોટ બાંધતા સમયે તમે ગરમ પાણી કે પછી દૂધનો ઉપયોગ કરવું. આવુ કરવાથી રોટલીઓ નરમ બને છે. સાથે જ લોટ કાળો નહી પડે. 
 
4. ઘઉમાં રહેલ બેક્ટીરિયાના કારણે પણ લોટ કાળો થઈ જાય છે. તેથી સ્ટોર કરેલ એયર ટાઈટ કંટેનરનો ઉપયોગ કરવું. આ ફ્રેશ રહેશે. 
 
5. જ્યારે લોટ બંધી જાય છે તો તમે તેના પર સારી રીતે ઘી લગાવીને સ્ટોર કરવું. લોટ જ્યારે ચિકણો રહેશે તો કાળો નહી પડશે. સાથે જ આવુ કર્યા પછી રોટલીઓ નરમ બને 
 
છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments