Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mosquito Remedies- મચ્છરોના આતંકથી થયા પરેશાન? આ રીતે કરો ઉપાય

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2024 (11:29 IST)
ઉનાડામાં મચ્છરોના આતંકથી બચવા માટે કેટલાક નેચરલ રીતે અજમાવી શકો છો. 
 
Mosquito Remedies: ઉનાડામાં મૌસમમાં મચ્છરોના આતંક વધવા લાગ્યુ છે. મચ્છરોના કારણે ડેંગૂ અને મલેરિયા જેવા રોગ થવાના પણ ખતરો રહે છે. મચ્છર માત્ર ઘરના બાહર્ત જ નહી પણ ઘરમાં પણ ખૂબ પરેશાન કરે છે. તેનાથી બચવા માટે કેટલાજ નેચરલ રીતે છે જે તમે ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ છે. 
 
લીમડાનુ ઑયલ
લીમડાનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તમે તમારી સ્કિન પર કે ઘરમાં લીમડાનુ તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
તુલસી 
તુલસીના છોડને ઘરની આસપાસ લગાવવુ મચ્છરોને દૂર રાખે છે તુલસીની સુગંધ મચ્છરોને ભગાવે છે. 
 
નીલગિરીનુ તેલ 
નીલગિરીનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ સ્કિન પર કે ઘરની આસપાસ કરી શકે છે. 
 
કપૂર 
કપૂરનો ઉપયોગ પણ મચ્છરોને ભગાડવામાં કરી શકાય છે. ઘરની અંદર કે બહાર કપૂર સળગાવીમે મચ્છરોને દૂર રાખી શકાય છે. 
 
લેવેંડર ઑયલ 
લેવેંડર ઑયલની સુગંધ મચ્છરોને ભગાડવામાં મદદગાર હોય છે.  તેનો ઉપયોગ સ્કિન પર કે ઘરમાં કરી શકાય છે. 
 
મિંટ પ્લાંટસ 
ફુદીના છોડને ઘરની આસપાસ લગાવવુ પણ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ નેચરલ રીતે તમે મચ્છરોને તમારાથી દૂર રાખી શકો છો અને તેનાથી બચાવ કરી શકો છો.  

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments