Festival Posters

Kitchen Hacks- ચોખાને કીડાઓથી બચાવવા માટે આ ટિપ્સ અસરકારક છે, વર્ષો સુધી બગડશે નહીં

Webdunia
ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (14:13 IST)
Kitchen hacks: Keep bugs away from rice with these simple tips- વરસાદની મોસમમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે બંધ વસ્તુઓમાં જંતુઓ પણ ફસાઈ જાય છે.આવી સ્થિતિમાં મસાલો બગડી જાય છે, સાથે જ બંધ રાખેલા ચોખામાં કીડા આવવા લાગે છે. આવી સ્થિતિમાં ચોખાને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યાં ચોખા રસોઈ બનાવતી વખતે પણ જીવજંતુઓનો ડર રહે છે. અહીં અમે કેટલીક સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ચોખાને કીડાઓથી બચાવી શકાવી શકો છો.
 
ચોખાને જંતુઓથી બચાવવાની સરળ રીતો
1) તમાલપત્ર - 
જંતુઓથી છુટકારો મેળવવાની આ એક બેસ્ટ રીત છે. જંતુઓથી બચવા માટે ચોખાના ડબ્બામાં તમાલપત્ર રાખો. સારા પરિણામ માટે ચોખા એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 
2) લવિંગ- 
લવિંગ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે અને તે જંતુઓ સામે લડવામાં મદદ કરે છે. તમે જંતુનાશકમાં લવિંગ તેલ પણ ઉમેરી શકો છો જેનો ઉપયોગ તમે અલમારી કે પેંટ્રી એરિયાને સાફ કરવા માટે વપરાય છે.
 
3) લસણ- 
ચોખાને જંતુઓથી બચાવવા માટે, ચોખાના ડબ્બામાં લસણની વગર છોલી કળી નાંખો અને તેને ચોખામાં સારી રીતે મિક્સ કરો. કળી સૂકી જાય ત્યારે તેને બદલો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

CSK ની હારનો કોણ છે સૌથી મોટો વિલન ? શૂન્ય પર આઉટ થઈને DRS પણ કર્યો બરબાદ

સુરતના લિંબાયતમાં એક મકાનમાં ભીષણ આગ, અત્યાર સુધી 5 લોકોના મોત

બિહારના નાલંદામાં મોટી દુર્ઘટના, શીતલા મંદિરમાં મચી ભગદડમાં 8 લોકોના મોત, 8 ઘાયલ

ઉમરેઠ પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર જાહેર કર્યો, જાણો કોણ છે હર્ષદ પરમાર અને શું છે ચૂંટણીનું શિડ્યુલ

PM મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

વધુ જુઓ..

ધર્મ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

આગળનો લેખ
Show comments