Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:50 IST)
ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

અઠવાડિયાના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો! 24K, 22K અને 18K સોનાના આજના નવીનતમ ભાવ તપાસો

251ની સ્પીડે દોડી BMW, પળવારમાં મોતનો ખેલ! ભયાનક અકસ્માતમાં 2 મિત્રોના ચીથરાં ઉડ્યા

પાટણમાં નકલી ચલણી નોટો છાપવાનું મોટું રેકેટ ઝડપાયું, ઝેરોક્ષની દુકાનની આડમાં ચાલતો હતો ગેરકાયદેસર ધંધો

વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષમાં યુવા શક્તિ બની પરિવર્તનની ધરી: વિકસિત ભારત માટે યુવાનો તૈયાર

સપ્તાહની શરૂઆત મજબૂત વધારા સાથે થઈ, જેમાં સેન્સેક્સ 370 પોઈન્ટ અને નિફ્ટી 110 પોઈન્ટ વધ્યો; આઈટી શેરોમાં ચમક જોવા મળી.

વધુ જુઓ..

ધર્મ

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

આગળનો લેખ
Show comments