Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:50 IST)
ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત મહારાષ્ટ્રથી લઈને યૂપી-બિહાર અને કાશ્મીર સુધી મુશળધાર વરસાદની ચેતાવણી, જાણો અન્ય રાજ્યોના હાલ

નાશિક, મહારાષ્ટ્ર, હિમાચલ અને અફઘાનિસ્તાનમાં પણ ચાર વખત ભૂકંપ આવ્યો, જાણો તીવ્રતા

ચમોલી ટનલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત, કળણ, ગળા સુધી પાણી અને ઓક્સિજનનું સ્તર ઓછું હોવાને કારણે બચાવ કામગીરી સ્થગિત

ગુજરાતની શાળાઓમાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે મોબાઇલ પર પ્રતિબંધની માંગ, સરકારના નિર્ણય પર નજર

અયોધ્યા રામ મંદિરમાં પૂજારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ, 15 ઓગસ્ટથી સીવણ વગરના કપડાં પહેરીને પૂજા કરવી ફરજિયાત રહેશે

વધુ જુઓ..

ધર્મ

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

રસ્તા પર પડેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ન મુકશો પગ, જીવનમાં વધવા માંડે છે નેગેટીવ પ્રભાવ, જાણો શું છે ધાર્મિક માન્યતાઓ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

Independence day Nibandh 15 ઓગસ્ટ વિશે નિબંધ

15 મી ઓગસ્ટ સ્પીચ/ સ્વતંત્રતા દિવસ સ્પીચ

આગળનો લેખ
Show comments