Webdunia - Bharat's app for daily news and videos

Install App

Electricity Bill - ઉનાળામાં વીજળીનું બિલ વધી ગયુ છે? આ 3 રીતોથી બિલ 50% સુધી ઘટશે

Webdunia
સોમવાર, 8 મે 2023 (08:08 IST)
Electricity Bill reduce tips- ઘરનુ લાઈટ બિલ થઈ જશે અડધું , અજમાવો 10 સરળ ટીપ્સ
જો તમે તમારા ઘરની લાઈટનુ બિલ વધી જાઈ છે તો દિલની ધડકન આપમેળે જ  વધી જાય છે. પણ જો તમે ઈચ્છો તો તમારા ઘરનુ લાઈટનુ  બિલ ઓછું કરી શકો છો. કેટલીક સહેલી ટિપ્સ અહી અમે બતાવી રહ્યા છે તેને ફોલો કરો. 
 
- ફ્રીજ જો ખાલી રહે છે તો આથી વધારે વીજળી ખર્ચ હોય છે. આથી તમે ફ્રીજ હમેશા ફળ અને શાકભાજી રાખો સાથે જ ફ્રીજને હમેશા નાર્મલ મોડ પર રાખો. 
 
- ઘરમાં વૉશિંગ મશીનમાં વધારે કપડા નાખી દે છે . જો કપડા વૉશિંગની ક્ષમતાથી વધારે રહેશે તો તમારું વીજળી બિલ વધારે જ આવશે આથી વૉશિંગ મશીનમાં ક્ષમતા મુઅજબ કપડા ધોવા માટે નાખો. 
 
- ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઈટ ને ખુલ્લું મૂકી દે છે . આથી નકામું વિજળી બિલ વધે છે. આથી હમેશા બલ્બ અને લાઈટને બંધ કરીને સૂવૂં . તપાસી લો કે કોઈ બલ્બ નકામું ચાલૂ ન રહે . 
 
- જો તમારા ઘરમાં બલ્બ છે તો આ વીજળીનું મીટર તેજીથી ચાલે છે. જો બલ્બમી જગ્યા સીએફએલ ( compact florocent lamp) લગાડશો તો વીજળીનું બિલ ઓછું આવશે. 
 
- યાદ રાખો કે જીરો વાલ્ટનો  બલ્બ પણ દસ વૉટના આશરે વીજળી ખાય છે. આથી હોઈ શકે તો કંપ્યૂટરનું પાવર બટન પણ બંદ કરી નાખો. 
 
- કંપ્યૂટર , ટીવી , પ્લેયર વગેરે જો રાત્રે ઓપન મૂકી નાખશો તો વિજળીનું બિલ વધશે. ઘરના ઉપકરણ પાવર એક્સટેશનથી જોડવાથી પ્રયોગ કરો. આથી વિજળીનું લોડ એકદમ વધતા ઉપકરણ બળવાનું ખતરો ઓછું રહે છે. 
 
- તમારે ત્યાં ગર્મ પાણી કરવા માટે જો વાટર હીટર છે તો એને હમેશા 48 ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થશે. 
 
- ઘણા લોકો ગર્મીમાં એસી નું પ્રયોગ કરે છે આથી વાતાવરણને નુકશાન પહોંચે છે. જો તમે ઘરમાં કૂલર રાખશો તો એ તમારા આરોગ્ય અને વાતાવરણ બન્ને માટે ફાયદકારી રહેશે. 
 
- કપડા મશીનની જગ્યા બહાર હવા માં સૂકાવો તો તમારું વિજળીનું બિલ બચશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IPL ફાઈનલ જીતતા પહેલા જ RCB એ બનાવ્યો એક નવો કીર્તિમાન, 21 બોલમાં જ તોડી નાખ્યો CSK નો રેકોર્ડ

લગ્ન પહેલા જ વરરાજાએ ગુપ્તાંગ કાપી નાખ્યું; પરિવાર અંધાધૂંધીમાં ફસાઈ ગયો; યુવાનની હાલત ગંભીર - તેણે આવું પગલું કેમ ભર્યું?

વાંદરાએ બેગ છીનવી લીધી, ઝાડ પરથી 2 લાખ રોકડા વરસાવ્યા; કોર્ટહાઉસમાં અંધાધૂંધી મચી ગઈ

"દેશવાસીઓએ બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચાવવા જોઈએ," "મન કી બાત" ના પીએમ મોદીના મુખ્ય મુદ્દા

તોફાન અને વરસાદે તબાહી મચાવી, યુપીમાં 31 અને બિહારમાં 17 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

આગળનો લેખ
Show comments