Festival Posters

Food Hack: મેળવણ વગર બજાર જેવી સરસ દહીં જમાવો અજમાવો આ હેક્સ

Webdunia
ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (15:11 IST)
4
make curd -દહીં કે છાશ ગુજરાતીઓના ભોજનના સ્વાદને બમણુ કરી નાખી છે. દહીંમાંથી અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
શું તમે દહીં વગરનું ભોજન નથી ખાતા? ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે દહીં આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં દહીંનું વધુ સેવન કરવામાં આવે છે કારણ કે તે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
 
ઠંડક આપવાનું કામ કરે છે. કેટલાક લોકોને બજારનું દહીં ગમતું નથી અને તે ઘરે જ તૈયાર કરે છે.
 
શું થાય જ્યારે રસોડામાં દહીં જમાવવા માટે મેળવણ ન હોય? જો અમે તમને જણાવીએ કે તમે દહીં વગર પણ દહીં બનાવી શકો છો. આ માટે લીલા મરચાં ઉપયોગી થશે. ચાલો જાણીએ કેવી રીતે સરળતાથી દહીં બનાવી શકાય.
 
લીલા મરચાથી કેવી રીતે જમાવીએ દહીં 
દહીં જમાવવા આ માટે સૌથી પહેલા દૂધને ઉકાળો.
 
દૂધ હૂંફાળું થાય એટલે હેન્ડ મિક્સર વડે દૂધ મિક્સ કરો.
 
હવે એક વાસણમાં દૂધ નાખો. 
 
તેમાં 3 થી 4 લીલા મરચાની ડૂંઠા અને બંને મરચા ઉમેરો.
 
લગભગ 10-12 કલાક પછી દહીં સેટ થઈ જશે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

77 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દિલ્હીમાં ફરજના માર્ગ પર ગુજરાત ફરી એકવાર ચમક્યું. ગુજરાતના કોષ્ટકો

સુનેત્રા પવાર કોણ છે? તે NCP ક્વોટામાંથી મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બની શકે છે

હુ વિમાનોને ગ્રાઉંડ ફિટ કેમ કરુ ? અજીત પવારના નિધન પછી VRS એવિએશનના માલિકે આવુ કેમ કહ્યુ

Ajit Pawar funeral Live : અલવિદા અજિત 'દાદા' - દરેક આંખ ભીંજાઈ, પંચતત્વમાં વિલીન થયા અજીત પવાર

ચાંદી પહેલીવાર 4,00,000 ને પાર, સોનામાં પણ ઉછાળો, પ્રતિ 10 ગ્રામ ભાવ આસમાને પહોંચ્યો

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments