Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોટલીઓને લાંબા સમય સુધી નરમ કેવી રીતે રાખશો ?

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (09:41 IST)
How to keep rotis soft -દરેકને રોટલીઓ નરમ અને ગરમ જ ભાવે છે. પણ દરેક સમયે રોટલીઓ ગરમ-ગરમ જ મળે એ  જરૂરી નથી. પણ , હા જોએ તમે ઈચ્છો તો રોટલીઓ ને લાંબા સમય સુધી નરમ રાખી શકો છો. 
 
 
જો તમે ઓફિસમાં કામ કરો છો અને તમારા બાળકો શાળામાંથી આવીને ઠંડી અને કડક રોટલી  ખાય તો દેખીતુ છે કે તમને દુખ થશે જ્  તો આજે અમે તમને જણાવી રહ્યા છે કે રોટલીઓને લાંબા સમય સુધી 
 
નરમ રાખવા શું-શું કરવું
1. રોટલીને શેકીને સૌથી પહેલા એને કૂલિંગ રેક એટલે કે રોટલીની જાળી  પર મુકો. . 
 
2. પછી કેસરોલમાં (રોટલી મૂકવાના ડબ્બો)  એક મોટી  સાઈઝનું સાફ પાતળું કૉટન કપડું પાથરો, જેમાં રોટલીઓ આવી જાય. 
 
3. જ્યારે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારે તેને  કેસરોલના મુકીને તેને કપડાથી પૂરી  ઢાંકી દો. 
 
4. પછી કેસરોલના ઢાકણ લગાવીને મૂકી દો. 
 
5. આવુ કરવાથી રોટલીઓ અને પરાંઠા 1.5 -2 કલાક સુધી ગરમ અને નરમ હેશે. 
 
6. રોટલીઓને હવા લાગવાથી જ એ કડક થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments