Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં રાખેલી ભગવાનની મૂર્તિ કેવી રીતે સાફ કરવી

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (00:50 IST)
How to clean the idol of God- ઘરમાં રાખેલી ચાંદી, પીતળ, તાંબા કે બીજી ધાતુઓ મૂર્તિઓને વૉશિંગ પાઉડર કે લિક્વિડ ડિશ વૉશથી સાફ કરવાની જગ્યાએ નીચે આપેલ ટિપ્સને અજમાવીને સાફ કરસ્ગો તો નક્કી તમારા ઘરની બધી વસ્તુઓ ચમકી જશે અને તેની ચમકથી તમારા ઘરના ખૂણે-ખૂણો ખિલી ઉઠશે. જો તમે પણ કઈક આવુ વિચારો છો તો પછી આ જાણકારી તમારા ખૂબજ કામની છે. 
 
આવો જાણીએ છે 
1. 1. બેકિંગ પાઉડર 
બેકિંગ પાઉડરના ઉપયોગ ઘણી વસ્તુઓને સાફ કરવા માટે કરાય છે તમે પૂજાના વાસણ પણ તેની મદદથી ક્લીન કરી શકો છો. તમે એક ટબમાં બેકિંગ પાઉડર અને વૉશિંગ પાઉડરને પાણીમાં મિક્સ કરી લો અને રાતભર વાસણને પલાળવા મૂકી દો. સવારે જાગ્યા પછી સ્ક્રબની મદદથી સાફ કરી લો. 
 
2. મીઠુ, લોટ અને સફેદ સરકા ઘરમાં રાખેલી કાળી રંગ ગુમાવતી મૂર્તિઓ અને વાસણોને સાફ કરવા માટે આ ત્રણ ઘટકોને સમાન માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો: 1/2 વાટકી લોટ, 1/2 વાડકી મીઠું અને 1/2 વાટકી સફેદ સરકો. જે વસ્તુઓ કાળી થઈ ગઈ છે તેના પર આ પેસ્ટનું પાતળું પડ લગાવો અને 1. તેને છોડી દો. એક કલાક માટે આ રીતે. પછી ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. આ સોલ્યુશનથી મૂર્તિઓમાં ચમક પુનઃસ્થાપિત કરી શકાય છે.
 
3. આમલી
ભોજનને ચટપટો બનાવવા માટે તમે આમલીનો ઉપયોગ કરી શકો છો તેના માટે શું તમે જાણો છો કે તેની મદદથી તાંબા અને પીતળના વાસણ સાફ કરી શકાય છે. તમે આમલીને પાણીમાં પલાળી અને પછી તેને મસલીને પેસ્ટ તૈયાર કરી લો. હવે પેસ્ટને વાસણ પર લગાવો અને હળવા હાથથી ઘસીને ધોઈ લો. તેનાથી આ નવાની જેમ થઈ જશે. 
 
4. સફેદ વિનેગર 
વિનેગરમાં ક્લીનિંગ પ્રાપર્ટીઝ હોય છે તમે એક ગિલાસ પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરી ગેસ પર ઉકાળી લો. હવે તેમાં ડિટર્જેંટ મિક્સ કરી લો. હવે તેની મદદથી પૂજાના વાસણ સાફ કરશો તો તેની ચમક પરત આવી જશે. 
 
5. મીઠુ અને લીંબુ  
મીઠું અને લીંબુનું મિશ્રણ સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે. એક બાઉલમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી ગંદા વાસણ પર લગાવો. થોડીવાર માટે છોડી દો. છેલ્લે તેને ગરમ પાણીથી ધોઈને સાફ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments