Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા અસરદાર ઉપાયો અજમાવી જુઓ

Webdunia
આમલેટ બનશે પૌષ્ટિક - આમલેટ કે ઈંડાની ભુરજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા ઈંડુ ફેંટતી વખતે તેમા એક ચમચી ક્રીમ અથવા યીસ્ટ ભેળવી દો. આમલેટની પૌષ્ટિકતા વધી જશે.

અરીસો ચમકી જશે - ડ્રેસિંગ ટેબલ કે અન્ય અરીસાઓ પર થોડા દિવસમાં ડાધ ધબ્બા પડી જાય છે. અરીસાને સામ કરવા માટે સ્પિરિટનો ઉપયોગ કરો. અરીસો પહેલા જેવો ચમકી જશે.

સનસ્ક્રીન જરૂર લગાવો - તડકામાં બહાર નીકળવાથી તાપના સંપર્કને કારણે સ્કીન પર કરચલીઓ પડવા માંડે છે. સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ)લોશન ત્વચા માટે લાભકારી હોય છે.

ગુણકારી શક્કરટેટી - શક્કરટેટીમાં કૌલોજન પ્રોટીન હોય છે. કૌલોજનથી ઝખમ જલ્દી ઠીક થાય છે. આના સેવનથી ત્વચાને મજબૂતી મળે છે અને ત્વચામાં શુષ્કતા નથી આવતી.

આંસુ છે અણમોલ - શરીરમાં મેગ્નેજ લેવલ વધી જવાથી નર્વસનેસ, ફટીંગ અને ઈમોશનલ ડિસ્ટબેંસ વગેરે વધી જાય છે. આંસુ વહેવાથી મેગ્નેસનું લેવલ ઘટી જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એક 'પરિણીત' સ્ત્રીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા; છોકરાએ કોર્ટ મેરેજ કરવાનો ઇનકાર કર્યો

બુલિયન બજાર અને MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે આ એક સુવર્ણ તક છે

Up Rain 24 કલાક માટે રેડ એલર્ટ, 7 લોકોના મોત, રસ્તાઓ ધરાશાયી, શાળાઓ બંધ.

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

ચોમાસાનું આગમન, બે દિવસ વરસાદ, અને બસ... 15 જુલાઈથી હવામાન બદલાશે, IMD એ સમગ્ર દેશ માટે મોટી ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments