Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips- ભોજન બનાવતા સમયે આવી રીતે બચાવો મસાલાને બળવાથી

Webdunia
મંગળવાર, 2 મે 2017 (13:31 IST)
વેજ હોય કે નાનવેજ ભોજન બનાવતી સમયે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. મસાલાને બળવાથી બચાવો, અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- કડાહીમાં મસાલા શેકતા સમયે તાપ હમેશા ધીમું જ રાખવું. 
- મસાલા જ્યારે તેલ છૂટા થવા લાગે ત્યારે તરત શાક નાખી મિક્સ કરી દો. મસાલા બળશે ન નહી 
- તમે પાવડર મસાલાને કડાહીમાં સીધા નાખવાની જગ્યા એક વાટકીમાં થોડું પાણી નાખી તેનું પેસ્ટ બનાવી પણ નાખી શકો છો. તેનાથી મસાલો બળવાનો ખતરો ઓછું થઈ જાય છે. 
- કડાહીમાં મસાલા નાખ્યા પછી અહીં-તહી ન જવું. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments