Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબૂદાણા પલાળવાનો પરફેક્ટ રીત

Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2018 (16:38 IST)
સાબૂદાણાથી બહુ બધી વસ્તુઓ બને છે. પણ યોગ્ય રીતે ન પલાળવાથી આ ક્યારે થી ચિપચિપા થઈ જાય છે તો ક્યારે  ઠોસ રહી જાય છે. વેબદુનિયા ગુજરાતી તમને જણાવી રહ્યા છે સાબૂદાણા પલાળવાના પરફેક્ટ રીત... 
ટિપ્સ 
- જો તમે સાબૂદાણા પલાળતા સમયે વધારે પાણી નાખશો તો તેનાથી બનતી વસ્તુઓ ચિપચિપી થઈ શકે છે.  
- જો સાબૂદાણા સૂકા લાગે તો તેની ઉપર 1 મોટી ચમચી પાણી છાંટવું અને સારી રીતે મિક્સ કરો. 
- જરૂર મુજબ તમે વધારે પાણી નાખી શકો છો. પણ એક જ વારમાં બહુ વધારે પાણી ન નાખવું. 
- જો તમે મોટા આકારના સાબૂદાણા પલાળી રહ્યા છો તો તેને રાતભ્ર પાણીમાં પલાળી નાખો. તે પલાળવા માટે બે કલાક પૂરતા નથી. 
- 1 કપ સાબૂદાણાને પલાળવા  માટે 1 કપ પાણી પૂરતૂ છે. એટલેકે સાબૂદાણામાં પાણીની માત્રા ઠીક તેમતી સતહના બરાબર સુધી રહેવી. 
- નાના સાઈજના સાબૂદાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળવું. ત્યારબાદ તેને પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી જ ઉપયોગ કરવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

NEET પરીક્ષા પહેલા ટેલીગ્રામ પર સરકારની લગામ, 22 જૂન સુધી નહી કરી શકે એક્સેસ

ગુજરાતમાં 21 જૂનથી વિધિવત ચોમાસાની શક્યતા: હવામાન વિભાગની આગાહી

શેરબજારમાં આજે તેજી જળવાઈ રહી છે: સેન્સેક્સ 350 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000 ની નજીક; શું છે કારણ? જાણો

દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાયું, ભારે વરસાદ સાથે જોરદાર વાવાઝોડું આવ્યું, જેના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા

રશિયન અને અમેરિકન બોમ્બર વિમાનો એક જ દિવસે બન્યા દુર્ઘટનાનો ભોગ, ક્રેશ થતા જ છવાયા ધુમાડાના વાદળ - VIDEO

વધુ જુઓ..

ધર્મ

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

આગળનો લેખ
Show comments