Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: રસોડા કે બાથરૂમ નાળીથી આવી રહ્યા છે કોકરોચ આ સરળ ટીપ્સ છે કહો 'Goodbye Cockroaches'

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:38 IST)
રસોડામાં kITCHEN ભોજન બનાવતુ કે બાથરૂમમાં નહાતા સમયે પાણીની જાળીની આસપાદ જો કોકરોચ (cockroachesનજર આવી જાય તો ઘરની મહિલાઓનો મગજ ખરાબ થઈ જાય છે.  કોકરોઝ (COCKROACHગંદગી ફેલાવવાના મુખ્ય કારણ છે. જેને ઘરમાં એંટી ખાસ કરીને કોઈ પણ પાણીની નાળી વાળી જગ્યાથી મળે છે. આ નાળીમાં તેમનો ઘર બનાવીને તેમની સંખ્યામાં વૃદ્ધિ કરી આખા ઘરમાં ફરવા લાગે છે. આ સંક્રમણ જ નહી ભોજનની વસ્તુઓને પણ દૂષિત ક અરીને ફૂડ પાઈજનિંગનો કારણ પણ બની શકે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી 
 
પરેશાન છો તો આવો જાણી કિચન હેક્સ જે કોકરોઝની સમસ્યાથી છુટકારો મેળવવામાં તમારી મદદ કરશે. 
કોકરોઝની સમસ્યાથી છુટકારો અપાવશે આ ટીપ્સ 
બેકિંગ સોડાનો કરો ઉપયોગ 
બેકિંગ સોડાની મદદથી તમે ખૂબ સરળતાથી કોકરોજથી છુટકારો મેળવી શકો છો. તેના માટે જે જગ્યાથી કોકરોઝ વધારે આવતા હોય ત્યાં બેકિંગ સોડા છાંટવુ છે તેને રાતભર 
 
માટે મૂકી દો. આવુ કરવાથી કોકરોચ બેકિંગ સોડાની ગંધથી દૂર ભાગવા લાગે છે અને નાળીથી બહાર નહી નિકળે છે. 
 
નાળીની અંદરના કોકરોઝ 
નાળીની અંદતના કોકરોચને દૂર ભગાડવા માટે આશરે એક કપ હૂંફાણા પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી તેનો મિક્સ બનાવીને તે નાળીની અંદર નાખો. આવું કરવાથી નાળીની અંદરના કોકરોચ મરી જાય છે અને તેની સંખ્યામાં વધારો નથી થતું. 
 
સફેદ સિરકો 
કોકરોચને દૂર ભગાડવા માટે સિરકાના ઉપયોગ પણ ખૂબ સારું પરિણામ આપે છે તેના માટે સિરકા અને પાણીની સમાન માત્રાને લઈને સારી રીતે મિક્સ કરો તેને મિક્સ તૈયાર કરો. હવે આ મિક્સને નાળીમાં નાખી દો. આવુ કરવાથી કોકરોઝ સિરકાની ગંધના કારણે અંદર નહી આવે છે. 
 
ગર્મ પાણી 
ઘરની પાણી વાળી જગ્યા અને જાળી પર સમય -સમય પર ગર્મ પાણી નાખતા રહો. આવુ કરવાથી જાળીની અંદર ગંદકી નહી હોય અને કોકરોઝથી પણ છુટકારો મળે છે. ગંદકી કોકરોચ થવાના મુખ્ય કારણ બને છે. જ્યારે તમે જાળી પર પાણી નાખો છો તો પાણીની અંદરના કોકરોચ પોતે જ મરી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચૂંટણી પછી તરત જ આ રાજ્યમાં એક મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે.

નીતિન ગડકરીએ શા માટે કહ્યું કે, "પેટ્રોલ અને ડીઝલના ભાવ બધા માટે સમાન છે, પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ?"

દિલ્હીમાં AC વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ; વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી, અને ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા.

કોલકાતામાં આજથી 60 દિવસ માટે પ્રતિબંધિત આદેશો લાગુ, કેન્દ્રીય વ્યાપાર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો અને મેળાવડા પર પ્રતિબંધ.

દિલ્હી-એનસીઆર માટે 12 રાજ્યોમાં ધૂળના તોફાનની ચેતવણી, વરસાદની ચેતવણી, વાંચો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આજનુ પંચાગ -3 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

આગળનો લેખ
Show comments