Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે ડુંગળી કાપતા સમયે નહી વહાવા પડશે આંસૂ

Webdunia
બુધવાર, 22 માર્ચ 2017 (14:39 IST)
જો તમે ખાવાના શૌકીન છો અને ડુંગળી તમારા સ્વાદનો મુખ્ય ભાબ છે તો ડુંગળી કાપતા સમયે તમે પણ ઘણી વાર આંસૂ વહાવ્યા હશે. ડુંગળી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, કાપતા સમયે તેટલું જ રવડાવે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળી કાપવાથી પહેલા કેટલીક નાની -નાની ટીપ્સ કરી આ પરેશાનીથી બચી શકો છો. 
1. ડુંગળીને ઠંડા કરીને કાપવું- ડુંગળીના છાલટાને ઉતારી લો. ત્યારબાદ તેને થોડીવાર માટે પાણીમાં ડુબાળી નાખી મૂકી દો. અડધ કલાક પછી ડુંગળી કાપો. આવું કરવાથી આંખોમાં બળતરા નહી થશે. 
 
2. વિનેગરના ઉપયોગ કરી શકો છો- જો તમે ઈચ્છો તો ડુંગળીને છોલીને થૉડીવારવિનેગર અને પાણીના ઘોલમાં પણ ડુબાળી નાખી રાખી શકો છો. આવું કરવાથી પણ આંસૂ નહી આવશે. 
 
3. ફ્રિજમાં રાખ્યા પછી કાપવું- ડુંગળીના છાલટા ઉતારી લો અને થોડા સમય માટે ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આ  ઉપાય વધારે નથી ચાલતું કારણકે આવું કરવાથી ફ્રિજથી દુર્ગંધ આવી જાય છે. 
 
4. ડુંગળીના ઉપરી ભાગને કાપી નાખો- ડુગળી કાપવાનો બધાનો તરીકો જુદો હોય છે. પણ ડુંગળી કાપવાના યોગ્ય ઉપાય આ છે કે અમે ડુંગળીના સૌથી ઉપરી ભાગને પહેલા કાપી કાઢી લો. ઉપરી ભાગને કાપ્યા પછી ડુંગળી કાપવું સરળ થઈ જશે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments