Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Tips- ચાંદીને સાફ કરવાના 5 સરળ ઉપાય

Webdunia
ચાંદીની જવેલરી હોય કે વાસણ પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. કેટલીકવાર ચાંદીની ગુમાવેલી ચમકને ફરી લાવવા આપણે જવેલર્સ પાસે જઈએ છીએ. ઘરમાં ચાંદીની વસ્તુઓને કેવી રીતે સાફ કરી શકાય છે એ અમે રહ્યા છીએ

ટૂથપેસ્ટ- ચાંદીને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ચાંદી પર બ્રશની મદદથી ટૂથપેસ્ટ લગાવી અને તેને ગરમ પાણીમાં નાખી દો ઝાગ બનવા માટે રાહ જુઓ અને ત્યારબાદ તેને બહાર કાઢીને લૂંછી લો.

સિરકા- સિરકાથી પણ ચાંદીની વસ્તુઓ સાફ કરી શકાય છે. એક કપ સિરકામાં એક ચમચી મીઠૂં નાખીને મિક્સ કરી લો એના પછી આ લેપને ચાંદી ઉપર લગાવી 15 મિનિટ માટે મૂકી દો ત્યારબાદ પછી તેને ગરમ પાણીમાં ધોઈ મુલાયમ કપડાથી લૂંછી લો.

બેંકિગ સોડા- બેંકિગ સોડાને ગરમ પાણીમાં મિક્સ કરી આ પેસ્ટથી ચાંદીને સાફ કરો ચાંદીની વસ્તુઓ પરથી કાળાશ દૂર કરવા એક કપડા ઉપર બેંકિગ સોડા છાંટી તેને ચાંદીની વસ્તુઓ પર રગડો ત્યારબાદ પછી તેને ધોઈ સુકાવી લો. કાળાશ દૂર થઇ જશે .

ફાઈલ પેપર- એક પેનમાં ફાઈલ પેપરનો બેસ બનાવી ત્યારબાદ તેમાં 2-3 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું મિક્સ કરી ઉકળવા દો જે વસ્તુ સાફ કરવી હોય તેને પાણીમાં નાખી 2-3 મિનિટ ઉકાળો તેના પછી તેને પાણી માં થી બહાર કાઢી મુલાયમ કપડાથી લૂંછી લો.

ઇંડા- એક ઇંડાને ઉકાળી તેના પીળા ભાગને અલગ કરી તે પીળાભાગને એક પ્લાસ્ટિકના કંટેનરમાં નાખી તેના ઉપર એક વાયર રેક કે જાળી મૂકી આ જાળી ઉપર ચાંદી ની જવેલરી મૂકો. આ વાતની કાળજી રાખો કે જવેલરીનો કોઈ પણ ભાગ ઇંડાને લાગે નહી. નહિતર જવેલરી ઓક્સીડાઈસડ થઇ જશે.

આ કંટેનર ને 2-3 દિવસ માટે સીલ કરી દો. ત્યારબાદ ચાંદીને કાઢીને ધોઈ લો તમારી જવેલરી ચમકવા લાગશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments