Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુગરને નિયંત્રણમાં રાખે છે લીમડો, જાણો તેના અગણિત ફાયદા

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (07:51 IST)
લીમડાના પાનનો ફાયદો બધા જાણે છે પણ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડાને પણ લીમડાના પાન ખતમ કરે છે. આયુર્વેદના વિશેષજ્ઞ એ તેના ફાયદા બતાવ્યા છે જે આ પ્રમાણે છે.. 
 
આ છે લીમડાના ફાયદા... 
 
1. લીમડાના પાનમાં ફંગસરોધી અને જીવાણુરોધી ગુણ જોવા મળે છે.  આ ખોડાના ઉપચાર અને માથાની ત્વચાને ઠીક રાખવામાં ખૂબ મદદ કરે છે.  લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઉપયોગ કરવાથી ખોડો ઠીક થઈ જાય છે. 
 
2. મસૂઢાની બીમારીઓમાં પણ લીમડો લાભકારી  હોય છે.  આ મસૂઢાની સૃજનને ખતમ કરે છે.  આ ઉપરાંત મોઢામાંથી આવનારી વાસને પણ દૂર કરે છે. લીમડાના પાનનો રસ મસૂઢા પર રગડવાથી ફાયદો થાય છે. 
 
3. લીમડો ડાયાબીટિસના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. આ શુગરને નિયંત્રિત કરે છે. લીમડાના પાનને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. 
 
4. લીમડાના પાન પેટની કૃમિને પણ મારે છે. ખાલી પેટ લીમડાના પાન ચાવવાથી પેટના કીડા મરે છે અને આ સમસ્યામાંથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments