Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા ઉપયોગી ઉપાયો અજમાવી જુઓ...

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (11:18 IST)
એસીડીટી દૂર થશે - તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

ટેનિંગ ઓછી થશે - ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે.

ઘૂંટણના દુ:ખાવામાં આરામ - ઘૂંટણની તકલીફથી પીડિત લોકોએ ઘૂંટણ પર કસ્ટડ ઓઈલથી મસાજ કરવી જોઈએ. તેમને ઘૂંટણના દર્દમાં રાહત મળશે.

પાચનતંત્ર તંદુરસ્ત રહેશે - આમળાનો રસ કે પછી તેનુ ચૂરણનું સેવન કરવાથી પાચનતંત્ર સારુ રહે છે. આનુ નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી - ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની કમીની સમસ્યા રહે છે. તેથી મહિલાઓએ બીટનું પુષ્કળ સેવન કરવુ જોઈએ.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Kalashtami Upay: કાલાષ્ટમીના દિવસે કરો આ ઉપાયો, કાલ ભૈરવના આશીર્વાદથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

આગળનો લેખ
Show comments