Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - રોજ 1 મોટી ઈલાયચીનુ સેવન દૂર કરશે આ 8 સમસ્યાઓ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (00:10 IST)
મોટી ઈલાયચીનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પણ આ ઉપરાંત મોટી ઈલાયચી અનેક બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.  મોટી ઈલાયચીમાં જોવા મળતા પોષક તત્વ ફાઈબર એંટીઓક્સીડેંટ અને ઑઈલ શરીરની અનેક બીમારીઓથી છુટકારો અપાવે છે. રોજ એક મોટી ઈલાયચીનુ સેવન ત્વચા અને વાળની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. આવો જાણીએ ઔષધીય ગુણોથી ભરપૂર મોટી ઈલાયચીનુ સેવન તમારી કઈ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. 
1. બ્લડ સર્કુલેશન - એંટી ઓક્સીડેંટ વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર મોટી ઈલાયચીનુ સેવન શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. જેનાથી તમારુ બ્લડ સર્કુલેશન સારુ રહે છે અને તમે બીમારીઓથી બચ્યા રહો છો. 
 
2. સ્કિન પ્રોબ્લેમ - રોજ એક મોટી ઈલાયચીનુ સેવન તમારી ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત વાળને પણ મજબૂત અને ઘટ્ટ બનાવે છે. 
 
3. શ્વાસની બીમારી - મોટી ઈલાયચીનુ સેવન તમારા અસ્થમા અને લંગ ઈંફેક્શનની સાથે સાથે શ્વાસની બધી બીમારીઓથી બચાવે છે. આ ઉપરાંત મોટી ઈલાયચીના સેવનથી શરદી ખાંસી અને તાવ તેમજે ફ્લૂ જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. 
 
4. મોઢાની દુર્ઘધ - મોઢાની દુર્ગંધ અને દાંતમાં કૈવિટીની સમસ્યા થતા રોજ 1 ઈલાયચી ખાવ. આ ઉપરાંત આ મોઢાના અંદરના ઘા ને પણ દૂર કરે છે. 
 
5. માથનઓ દુખાવો - માથાનો દુ:ખાવો અને થાકની સમસ્યાને દૂર કરવા માટે તેના તેલથી 5-10 મિનિટ માલિશ કરો. તેનાથી માથાના દુખાવાની સાથે સાથે થાક પણ દૂર થશે. 
 
6. લીવરના રોગ - મોટી ઈલાયચીને રાઈમાં મિક્સ કરીને ખાવાથી લીવરની બધી સ્મસ્યાઓ દૂર થઈ જાય છે.  રોજ 8-10 મોટી ઈલાયચીના બીજનુ સેવન પાચન શક્તિ વધારે છે. 
 
કેંસર - તેમા રહેલા એંટી ઓક્સીડેંટ્સ અને પોષક તત્વ શરીરમાં કેંસર કોશિકાઓને વિકસિત થતા રોકે છે. તેનાથી તમે કેંસર જેવી મોટી બીમારીથી બચ્યા રહો છો. 
 
8. બ્લડ પ્રેશર - નિયમિત રૂપે મોટી ઈલાયચીનુ સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.  આ ઉપરાંત તેનુ સેવન દિલના રોગ અને લોહીના થક્કા જમવાની શક્યતાને ઓછી કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

નર્મદા કે હર કંકર મે શિવ શંકર, જાણો ભોલેનાથે નર્મદા નદીને આપેલ આ વરદાનનુ રહસ્ય

Kailash Parvat Mystery: શિવનુ નિવાસ સ્થાન કૈલાશ પર્વત માનસરોવર કેમ છે ? જાણો આનુ રહસ્ય

Happy Maha Shivratri 2025 Wishes in Gujarati : મહાશિવરાત્રીની શુભેચ્છા

Shiv Puran: શિવ અને રૂદ્રમાં શુ અંતર ? જાણો મહાદેવે વિષ્ણુને શુ બતાવ્યુ આનુ રહસ્ય

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

આગળનો લેખ
Show comments