Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - રોજ 1 મોટી ઈલાયચીનુ સેવન દૂર કરશે આ 8 સમસ્યાઓ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (00:10 IST)
મોટી ઈલાયચીનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પણ આ ઉપરાંત મોટી ઈલાયચી અનેક બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.  મોટી ઈલાયચીમાં જોવા મળતા પોષક તત્વ ફાઈબર એંટીઓક્સીડેંટ અને ઑઈલ શરીરની અનેક બીમારીઓથી છુટકારો અપાવે છે. રોજ એક મોટી ઈલાયચીનુ સેવન ત્વચા અને વાળની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. આવો જાણીએ ઔષધીય ગુણોથી ભરપૂર મોટી ઈલાયચીનુ સેવન તમારી કઈ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. 
1. બ્લડ સર્કુલેશન - એંટી ઓક્સીડેંટ વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર મોટી ઈલાયચીનુ સેવન શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. જેનાથી તમારુ બ્લડ સર્કુલેશન સારુ રહે છે અને તમે બીમારીઓથી બચ્યા રહો છો. 
 
2. સ્કિન પ્રોબ્લેમ - રોજ એક મોટી ઈલાયચીનુ સેવન તમારી ત્વચાને સ્વસ્થ રાખવા ઉપરાંત વાળને પણ મજબૂત અને ઘટ્ટ બનાવે છે. 
 
3. શ્વાસની બીમારી - મોટી ઈલાયચીનુ સેવન તમારા અસ્થમા અને લંગ ઈંફેક્શનની સાથે સાથે શ્વાસની બધી બીમારીઓથી બચાવે છે. આ ઉપરાંત મોટી ઈલાયચીના સેવનથી શરદી ખાંસી અને તાવ તેમજે ફ્લૂ જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. 
 
4. મોઢાની દુર્ઘધ - મોઢાની દુર્ગંધ અને દાંતમાં કૈવિટીની સમસ્યા થતા રોજ 1 ઈલાયચી ખાવ. આ ઉપરાંત આ મોઢાના અંદરના ઘા ને પણ દૂર કરે છે. 
 
5. માથનઓ દુખાવો - માથાનો દુ:ખાવો અને થાકની સમસ્યાને દૂર કરવા માટે તેના તેલથી 5-10 મિનિટ માલિશ કરો. તેનાથી માથાના દુખાવાની સાથે સાથે થાક પણ દૂર થશે. 
 
6. લીવરના રોગ - મોટી ઈલાયચીને રાઈમાં મિક્સ કરીને ખાવાથી લીવરની બધી સ્મસ્યાઓ દૂર થઈ જાય છે.  રોજ 8-10 મોટી ઈલાયચીના બીજનુ સેવન પાચન શક્તિ વધારે છે. 
 
કેંસર - તેમા રહેલા એંટી ઓક્સીડેંટ્સ અને પોષક તત્વ શરીરમાં કેંસર કોશિકાઓને વિકસિત થતા રોકે છે. તેનાથી તમે કેંસર જેવી મોટી બીમારીથી બચ્યા રહો છો. 
 
8. બ્લડ પ્રેશર - નિયમિત રૂપે મોટી ઈલાયચીનુ સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.  આ ઉપરાંત તેનુ સેવન દિલના રોગ અને લોહીના થક્કા જમવાની શક્યતાને ઓછી કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments