Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્તૂ છે ગરમીનો હેલ્થ ટોનિક - સાંધાના દુ:ખાવામાં પણ આપે છે રાહત

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (11:18 IST)
ગરમીમાં સત્તૂનો ઉપયોગ વધુથી વધુ કરવો જોઈએ. તેને હેલ્થ ડ્રિંકના રૂપમાં સવારમાં એક ગ્લાસ પાણીમાં નાખીને લેવાથી ગરમીથીબચાવ થઈ જાય છે.  સવારનો એક ગ્લાસ સત્તુ દિવસભર પેટ સંબંધી વિકાર ઉત્પન્ન નહી થવા દે.  આ સાથે જ આ જાડાપણામાં પણ ખૂબ લાભકારી છે. ગરમીમા તેનુ સેવન કરવાથી લૂ લાગવાનો ભય ઓછી થઈ જાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સત્તૂના કેટલાક ફાયદા વિશે.. 
 
જાણો સત્તૂના ફાયદા.. 
 
- સત્તૂ પીવાથી આ શરીરને દિવસભર ઠંડુ રાખે છે. શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખે છે. 
- તેમા જોવા મળનારા ફાઈબરને કારણે પેટ અને લીવરની સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે. ગેસની સમસ્યા પણ થતી નથી. 
- તાપમાં પરસેવો વધુ નીકળી ગયો છે અને નબળાઈ લાગવા માંડે તો સત્તૂનુ સેવન કરો. આ તરત જ એનર્જી આપે છે. 
- પ્રોટીનની માત્રા વધુ હોવાને કારણે આ માંસપેશીયોને મજબૂત રાખે છે. 
- તેમા કેલ્શિયમ હોવાને કારણે સાંધાનો દુખાવામાં પણ રાહત  મળે છે. 
- સત્તૂ પીધા પછી ભૂખ ઓછી લાગે છે. તેમા શરીરની વધારાની ચરબી ઓછી થઈ જાય છે અને જાડાપણુ પણ ઘટે છે. 
- આ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં સૌથી વધુ મદદરૂપ સાબિત થાય છે. તેનાથી ડાયાબિટીસનુ સ્તર પણ કંટ્રોલમાં રહે છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Kalashtami Upay: કાલાષ્ટમીના દિવસે કરો આ ઉપાયો, કાલ ભૈરવના આશીર્વાદથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

આગળનો લેખ
Show comments