Festival Posters

શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે ખાવો આ 7 વસ્તુઓ

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2017 (14:53 IST)
શિયાળાના મૌસમ આવતા જ તમારી ઈમ્યુનિટી નબળી થવા લાગે છે અને તમને કોઈ ના કોઈ રીતે ઈંફેક્શનના ખતરો વધી જાય છે. અહીં અમે એવા જ થોડી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે જેને તમે તમારી ડાઈટમાં શામેળ કરીને તમારી ઈમ્યુનિટી વધારી શકો છો. 
 
અશ્વગંધા- આ ઈંડિયન જિનસેંગના નામથી ઓળખાય છે અને આયુર્વેદિક ઔષધિમાં એના ઉપયોગ સેક્સ પાવર વધરવા વાળી દવાઓમાં કરાય છે. આ ઔષધિ શારિરિક ક્ષમતા વધરવા ઈમ્યુનિટી વધારવા અને સંક્રમણથી લડવામાં મદદગાર કરે છે. 
 
બીટ - બીટમાં આયરન હોવાના કારણે આ એનીમિયામાં ખૂબ મદદગાર છે એમાં એંટી ઓક્સીડેંટ પણ વધારે માત્રામાં હોય છે આ તમારા શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઓછા કરી અને તમારા હૃદયને કાર્ડિયોવેસ્કૂલર રોગોથી બચાવે છે. 
ગાજર- ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં જઈને વિટામિન એ માં પરિવર્તિત થઈ જાય છે. વિટામિન એ શરીરના ઈમ્યૂન સિસ્ટમને વધારે છે અને ઘણા સંક્રમણથે બચાવામાં મદદગાર છે. . એમાં આંખોને સ્વસ્થ રાખવા માટે વિટામિન પણ હોય છે જે રંતૌધી(Night Blindness)જેવા રોગોથી બચવામાં સહાયક હોય છે. 

 
ચિયા બીજ- એમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડના પણ મુખ્ય સ્ત્રોત છે હેથી આ શરીરના ઉર્જા સ્તરને નિયંત્રિત રાખે છે. એક ચમચી ચિયાને એક ગ્લાસ પાણીમાં પલાળી એના સેવન કરો. 
 
વરિયાળી - વરિયાળીના વધારેપણું ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં થાય છે અને આ પાચનમાં પણ મદદ કરે છે. પણ વરિયાળીના છોડમાં પણ ઘણા ઔષધીય ગુણ હોય છે એમાં ફાઈટોન્યૂટ્રીએંટ ઈથેનાલ હોય છે જે  ઈમ્યુન સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. 
લસણ- શિયાળામાં લસણના ઉપયોગ ઘણા રોગોને દૂર કરવામાં કરાય છે. એમાં રહેલ યૌગિક એલેસિન જેમાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ક્ષમતાએ હોય છે એ અમે શર્દી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે. 
હળદર-  ભારતીય મસાલોમાં પ્રમુખ્તાથી ઉપયોગ થતી હળદર એમના એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ક્ષમતાઓ માટે ઓળખાય છે.આ ઈમ્યૂન સિસ્ટમની કાર્યદક્ષતા વધારવામાં મદદ કરે છે. એક ગિલાસ ગર્મ દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી તમને સીજનલ રોગથી બચાવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજે ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા, તમારા શહેરમાં શું ભાવ છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શુ સમાપ્ત થઈ ચુક્યુ છે ? ઈરાને સ્પષ્ટ કર્યુ અમારા હાથ હજુ પણ ટ્રિગર પર છે ! 10 પોઈંટ્સમાં જાણો સીઝફાયર પાછળની હકીકત

Heavy Rain Alert - આ 12 રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી, IMD એ હાઇ એલર્ટ જાહેર કર્યું

ચેતવણી! તાત્કાલિક ઈરાન છોડી દો, 'ભારતીઓ માટે કેન્દ્ર સરકારની નવી સલાહ'

"જો બંગાળમાં ભાજપ સત્તામાં નહીં આવે, તો યુવાનોએ સ્થળાંતર કરવું પડશે," મજૂર દિલીપ ઘોષે એક બોલ્ડ દાવો કર્યો છે.

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ