Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમળા - નામ એક ગુણ અનેક

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (12:32 IST)
ઠંડી પડતા જ આમળાની સીઝન પણ આવી ચુકી છે. આમળા ખાવામાં જેટલા સારા લાગે છે  તેનાથી અનેક ગણી વધુ અન્ય સમસ્યાઓમાં ઔષધિનુ કામ કરે છે. વેદોમાં તો તેને અમૃત પણ કહ્યુ છે. આજે અમે તમને  આ જ અમૃતકારી ગુણોથી માહિતગાર કરાવીશુ. 
 
 
1. રક્તસ્ત્રાવ રોકવામાં આમળા ખૂબ જ કામ આવે છે. જો દુર્ભાગ્યવશ તમને વાગી ગયુ હોય અને લોહી નીકળવા માંડે તો તરત જ એ સ્થાન પર આમળાનો રસ લાગાવી લો. જલ્દી આરામ મળશે.  
 
2. આમળાનો રસ પેટમાં પડેલા કીડાનો પણ સફાયો કરવામાં કારગર સાબિત થાય છે. 
 
3. અફીમના ઝેરને ખતમ કરવા માટે પણ આમળાનો ઉપયોગ થાય છે.  આ માટે તમે આમળાના પાનને પાણીમાં ઉકાળીને લો હવે આ મિશ્રણને પીડિત વ્યક્તિને પીવડાવો. નશો થોડી જ વારમાં ઉતરી જશે. 
 
4. તાજા શેરડીના રસમાં મઘ મિક્સ કરીને પીવાથી કમળામાં આરામ મળે છે. 
 
5. બાળકોને દાંત નીકળતી વખતે મસૂઢામાં આમળાનો રસ લગાવો. દાંત કોઈપણ પરેશાની વગર નીકળી જશે. 
 
6. 50 ગ્રામ આમળાનો રસમાં 50 ગ્રામ મઘ મિક્સ કરીને પીવાથી પેશાબમાં બળતરાની ફરિયાદ દૂર થઈ જાય છે. 
 
7. સફેદ વાળની રોકથામમાં પણ આમળા મુખ્ય ભૂમિકા ભજવે છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments