Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘૂંટણના દુ:ખાવાને દૂર કરી દેશે આ 10 દમદાર ઉપાયો

Webdunia
જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો છે તો આ ઉપાયો ઘણી રાહત અપાવી શકે છે. આવો જાણીએ ક્યા છે એ ઉપાય 
 
1. કપડાને ગરમ પાણીમાં પલાળીને બનાવેલ પૈડથી સેંક કરવાથી ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળે છે. 
2. ભોજનમાં તજ, જીરુ આદુ અને હળદરનો ઉપયોગ વધુમાં વધુ કરો. ગરમ તાસીરવાળા આ પદાર્થોનુ સેવન કરવાથી ઘૂંટણનો 
 
સોજો અને દુ:ખાવો ઓછો થાય છે. 
3. મેથી દાણા, સૂંઠ અને હળદર બરાબર પ્રમાણમાં મિક્સ કરીને તવા કે કઢાઈમાં સેકીને વાટી લો. રોજ એક ચમચી ચૂરણ સવાર 
 
સાંજ ભોજન કર્યા બાદ ગરમ પાણી સાથે લો. 
4. રોજ સવારે ખાલી પેટ એક ચમચી મેથીના વાટેલા દાણામાં એક ગ્રામ કલૌંજી મિક્સ કરીને કુણા પાણી સાથે લો. બપોરે અને રાત્રે 
 
જમ્યા પછી અડધો અડધો ચમચી લેવાથી સાંધા મજબૂત થશે અને કોઈ પણ પ્રકારનો દુખાવો થાય નહી. 
5. સવારે ખાલી પેટ લસણની એક કળી દહી સાથે ખાવ. 
6. હળદર પાવડર, ગોળ, મેથી દાણાનો પાવડર અને પાણી સમાન માત્રામાં મિક્સ કરો.  
7. અળસીના દાણા સાથે બે અખરોટની ગિરી સેવન કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
8. બરાબર માત્રામાં લીમડો અને એરંડીના તેલને સાધારણ ગરમ કરીને સવાર સાંજ જોડા પર માલિશ કરો. 
9. માલિશ માટે તમે આ વસ્તુઓંથી પણ તેલ બનાવી શકો છો. 50 ગ્રામ લસણ  25 ગ્રામ અજમો અને 10 ગ્રામ લવિંગ 200 ગ્રામ સરસવના તેલમાં કાળુ ત્યા સુધી ઉકાળો. પછી ઠંડુ થતા તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો. આ તેલ દ્વારા ઘૂંટણ કે સાંધાની માલિશ કરો. 
10. ઘઉંના દાણાની સાઈઝનો ચૂનો દહી કે દૂધમાં ઓગાળીને દિવસમાં એકવાર ખાવ. તેને 90 દિવસ સુધી લેવાથી કેલ્શિયમની કમી દૂર થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri Upay: માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, ભોલેનાથ દરેક સમસ્યાથી મુક્તિ મેળવશે

શું તમે સાડાસાતી અને ઢૈયાથી આઝાદી ઈચ્છો છો? 24મી મે એ છે સૌથી ખાસ મુહૂર્ત, તમારે આ કામ જરૂર કરવું જોઈએ

Apara Ekadashi 2025 - અપરા એકાદશી પર તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ અને આશીર્વાદ મોકલો.

અપરા એકાદશી વ્રતકથા - ધન આપનારી એકાદશી

Apara Ekadashi: અપરા એકાદશીના આ ઉપાયો અપાવશે અપાર સફળતા, ધન ધાન્ય અને પારિવારિક સુખની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments